У нас вы можете посмотреть бесплатно Conversation With Padma Shri Joravarsinh Jadav | લોકસાહિત્ય અને લોકકળાઓ | Jalso или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
#podcast #jalso #culture #gujarat #gujarati #sahitya ગુજરાતની લોક કળાઓ અને લોક કલાકારોને આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચાડનારા જાણીતા લોકકલા પ્રચારક, લેખક, સંશોધક, પદ્મ શ્રી જોરાવરસિંહ જાદવ સાહેબ સાથેનો અત્યંત રસપ્રદ સંવાદ છે. ગુજરાતની લોક સંસ્કૃતિ અને કળાઓ, કલાકારોને એક મંચ સુધી પહોચાડવા માટે જોરાવરસિંહ જાદવ સાહેબે તેમનું સમગ્ર જીવન સમર્પિત કરીને આજે ગુજરાતને વિશ્વ કક્ષાએ ઓર ગૌરવ અપાવ્યું છે. આજે સાવ નામશેષ થયેલી લોકકળાઓ, તે કલાને જાણનારા કલાકારો રસપ્રદ વાતો આ સંવાદમાં રજૂ થઇ છે. લેખક,સંશોધક અને સંપાદક તરીકે તેમણે ૧૦૦ પુસ્તકોમાં આપણી લોકસંસ્કૃતિ, કળાને ઉજાળી છે. --------------------------------------------------------------------------------------------------------- LIKE || SHARE || COMMENT || SUBSCRIBE --------------------------------------------------------------------------------------------------------- Follow us on Facebook : / jalsomusic Instagram : / jalsomusicandpodcastapp Download Jalso app : www.jalsomusic.com 00:00 Introduction 3:30 આપને લોકસાહિત્ક્ષેય ક્ષેત્રમાં કામ કરવું છે એવી ઈચ્છા કેવી રીતે જાગી? 9:00 એવી કઈ વાત કે ઘટનાથી આપે નક્કી કર્યું કે મારે લોકકલાકારો માટે જીવનખર્ચી દેવું છે? 13:05 લોકજીવનની કઈ કઈ કલાઓ છે જે સાવ અજાણી છે? 18:21 એવી કઈ લોકવિદ્યાઓ છે જે આજે મૃતપાય થઇ ગઈ છે? 19:40 જંતર એટલે શું? 22:04 આજે એવી કઈ કલાઓ છે જે જીવંત છે? 23:33 વાદી - મદારીકલા આજે નથી રહી તો તેનાથી નુકશાન થયું છે કે ફાયદો 24:18 અવધિ કરીને સાચવવું એટલે શું? 26:00 વીંછી મોમાં રાખવાની કળા શું છે? 31:11 આજે સંપૂર્ણ નામશેષ પામેલ કળાઓ કઈ છે? 34:43 કેમ આજે આ કળાઓ લુપ્ત થઇ ગઈ? 37:10 આજની પેઢીને તેમનાં પૂર્વજો વિશે માને છે? તેમને કોઈ રંજ ખરો? 38:00 લોકજીવનમાં પશુઓ આપણી બહુ નજીક છે આપે તે વિશે સંશોધન પણ ખૂબ કરેલ છે તે વિશે જણાવો 40:35 આપના પિતાજી ઘોડે સવારી દરમિયાન નિશાન લગાવતા તે વિશે જણાવો? 44:20 તમારાં પિતાએ એવો આગ્રહ ન રાખ્યો કે આપ પણ નિશાનેબાજ બનો? 47:48 આપની આટલી પ્રસિદ્ધિ જોઇને તમારાં પિતાજીનો શું પ્રતિસાદ રહ્યો? 48:50 આપ મોટા મોટા કલાકારોને રુબરુ મળ્યાં છો એમાંથી કોણ સૌથી વધારે યાદ આવે છે? 52:25 જૂનો દૌર અને આજનો સમય બંનેની કેવી રીતે મૂલવો છો ? 56:06 આપના પ્રિય કલાકાર કોણ છે? 1:03:20 સમાજ તરીકે આપણે કઈ રીતે આપણી કલાઓને, કલાકારોને પોંખવામાં ચૂકી ગયા છીએ? 1:08:15 તમારાં મતે લોકસાહિત્ય એટલે શું? 1:11:15 'કાઠીયાવાડમાં કોક 'દી ભૂલો પડ' - દૂહો તમારાં મતે સમજાવશો 1:17:49 લોકસાહિત્ય ક્ષેત્ર આપના થકી આટલું ઉજળું થયું છે આટલી લાંબી યાત્રા કરી શું અનુભૂતિ છે આપની? 1:21:26 કલાકારોને કળાને ચાહનારા લોકો કઈ કહેવું હોય તો શું કહેશો?