У нас вы можете посмотреть бесплатно મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય: અખા બાદના પ્રમુખ જ્ઞાનમાર્ગી કવિઓ или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારી મનપસંદ ચેનલ પર! આજના વિડીયોમાં આપણે ગુજરાતી સાહિત્યના ખૂબ જ મહત્વના વિષય "અખા પછીની જ્ઞાનમાર્ગી કવિતા" વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું. અખા ભગતને જ્ઞાનના વડલા તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ તેમના પછી પણ અનેક કવિઓએ જ્ઞાનમાર્ગી ધારાને આગળ ધપાવી હતી. આ વિડીયોમાં આપણે તે કવિઓ, તેમની રચનાઓ અને સાહિત્યિક પ્રદાન વિશે વાત કરીશું. આ વિડીયોમાં શું જોવા મળશે? અખા પછીના સમયની સાહિત્યિક પરિસ્થિતિ. મહત્વના જ્ઞાનમાર્ગી કવિઓનો પરિચય (જેમ કે ભોજા ભગત, પ્રીતમ, ધીરો, નિરાંત ભગત વગેરે). પરીક્ષામાં પૂછાઈ શકે તેવા મહત્વના મુદ્દાઓ. આ વિડીયો કોના માટે ઉપયોગી છે? આ વિડીયો GPSC (વર્ગ 1-2), UGC NET (JRF), GSET, TAT/TAT અને ગુજરાતી સાહિત્યના તમામ વિદ્યાર્થીઓ તથા સાહિત્ય રસિકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.