У нас вы можете посмотреть бесплатно Gita Adhyatmik Chintan A-2 : S-5 | 31 Dec 2025 | Sadguru Mahant Swami Shri Devprasaddasji Swami или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
Title : ભગવાનના શબ્દોને ધારે તો સ્વભાવ ઢીલા પડે • સાધનની ખામી હોય તો વાંધો નથી આવતો પણ મહારાજના નિશ્ચયમાં, આશરામાં, નિષ્ઠામાં ખામી હોય તો વાંધો આવે છે ને પૂર્ણકામપણું મનાતું નથી • ભગવાનના શબ્દોને વારંવાર ધારવાથી આપણા સ્વભાવ ઢીલા પડે છે • દેહાભિમાનરૂપી નબળાઈ ફરજ બજાવવામાં વધારે નડે છે • મહારાજનું mission આજે પણ જેને મહારાજને રાજી કરવા હોય એના માટે ખુલ્લું છે અને એ એમાં contribution કરી શકે એમ છે • ઉપનિષદોમાં કહ્યું છે કે ભગવાનને જાણ્યા વિના મરી જાય છે તે કૃપણ છે એટલે કે બિચારો છે • આપણને જે મૂંઝવણ થાય છે એ આપણી અંદરની નબળાઈને લીધે થાય છે નહીં કે મહારાજ કે મોટા સંતોના વચનોમાં એવું કાંઈ છે • આપણા દોષ જ્યારે આપણને ગુણ જેવા લાગતા હોય ત્યારે એને ઓળખવા બહુ કઠણ છે • ખોટા માણસો પાસે હજારો બાહના તૈયાર હોય છે જ્યારે સાચા માણસો પાસે એકેય બાનું હોતું નથી • માણસ ધનનો દાસ થઈ જાય છે એટલે એનો પોતાના કલ્યાણમાં meaningful ઉપયોગ કરી શકતો નથી • આપણને આસરો પાકો છે કે નહીં એ કેમ ખ્યાલ આવે તો જ્યારે વિકટ પરિસ્થિતિ આવે ત્યારે આપણે કંઈ બાજુ ઢળીએ છીએ એના આધારે • જ્યારે ઠોકર લાગે ત્યારે પોતાની ભૂલ દેખાય એ દૈવી છે • આપણને જ્યારે Confusion હોય ત્યારે મોટાને અને હિતેચ્છુંને પૂછવું