У нас вы можете посмотреть бесплатно મનની ચંચળતા કેવી રીતે દૂર કરવી? | કલિયુગમાં સ્થિરતાનો એકમાત્ર માર્ગ или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
આ સત્સંગમાં સંતશ્રીએ મનુષ્ય જીવનના પરમ ઉદ્દેશ્ય, સત્યની ઓળખાણ અને મનની ચંચળતા ને દૂર કરી શાંતિ પ્રાપ્ત કરવાના માર્ગ વિશે વિસ્તારપૂર્વક સમજાવ્યું છે. કળિયુગમાં સત્યને ધારણ કરવા અને ઈશ્વરના બીજ રૂપ નામ (Bij Roop Naam) ની શક્તિને અંતરાત્મામાં પ્રગટ કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. સંત તુલસીદાસજીના રામચરિતમાનસના સંદર્ભો ટાંકીને સમજાવવામાં આવ્યું છે કે કેવી રીતે સતયુગ, ત્રેતાયુગ અને દ્વાપરયુગ માં યોગ, યજ્ઞ અને પૂજા દ્વારા મુક્તિ મળતી હતી, પરંતુ કળિયુગ માં માત્ર ભગવાનના નામનું સ્મરણ જ એકમાત્ર આધાર છે. શ્રોતાઓને યાદ કરાવવામાં આવ્યું છે કે ઈશ્વરનું સાચું નામ કોઈ શબ્દ કે ભાષાનો વિષય નથી, પરંતુ તે પ્રાણોનો વિષય છે, જે દરેકના શ્વાસોશ્વાસ માં નિરંતર ચાલી રહ્યું છે. આ અક્ષર તત્વ ને જાણવા અને જીવતાં જીવ મુક્તિ મેળવવા માટે સદ્દગુરુના શરણ ની અનિવાર્યતા પર ભાર મૂકવામાં આવ્યો છે. મીરાં, પ્રહલાદ અને સુતિક્ષણ મહારાજ જેવા ભક્તોના ઉદાહરણો દ્વારા નામની શક્તિને સમજાવવામાં આવી છે. 🙏 ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી નવા વિડિયોની માહિતી તમને મળતી રહે! 🙏 👍 Like & Share કરો – માનવતાનો સંદેશ બીજા સુધી પહોંચાડવા માટે... / manavdharamgujarati 📲 અમારી WhatsApp Channel સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો: https://whatsapp.com/channel/0029Va5G... Manav Dharam Gujarati You Tube ચેનલ પર સંત મહાત્માઓ ના આત્મ કલ્યાણકારી સત્સંગ પ્રવચન તથા ભજન નિયમિત રૂપે પ્રસારિત કરવામાં આવે છે તો આપને વિનંતી છે કે ચેનલ Subscribe કરીને સત્સંગ પ્રવચન અને ભજન થી લાભ પ્રાપ્ત કરશોજી. 🙏 સંપર્ક સૂત્ર :- માનવ ઉત્થાન સેવા સમિતિ, ગુજરાત 🙏 📞ફોન નં. 90795 95790 Plz 👍Like, Subscribe, 🗣️share and comment✍️ for more Satsang Videos... 👉 આત્મ જ્ઞાન કેવી રીતે How to get spiritual knowledge • આત્મ જ્ઞાન કેવી રીતે ...How to get spiri... 👉 માનવ આ અવસર છેલ્લો છે • માનવ આ અવસર છેલ્લો છે ll Manav Dharam ll 👉 પૂછવા જેવા 3 પ્રશ્નો Which 3 Questions you must ask? • પૂછવા જેવા 3 પ્રશ્નો.. Which 3 Questions y... 👉 શ્રી મહાદેવજી એ પાર્વતીજી ને કયું જ્ઞાન આપ્યું ? • શ્રી મહાદેવજી એ પાર્વતીજી ને કયું જ્ઞાન આ... 👉 આત્મજ્ઞાન જાણવા કોને પૂછવું? How to learn Atma gyan • આત્મજ્ઞાન જાણવા કોને પૂછવું? How to learn ... 👉 Spiritual Stories આધ્યાત્મિક વાર્તાઓ • Spiritual Stories આધ્યાત્મિક વાર્તાઓ 👉 #manavdharamshorts #Shorts • #manavdharamshorts #Shorts #YoutubeShorts... 👉 Satsang with Hindi Subtitles • Satsang with Hindi Subtitles 👉 Satsang with English Subtitles • Satsang with English Subtitles 👉 Satsang, સત્સંગ, सत्संग, satsang • Satsang, સત્સંગ, सत्संग, satsang 👉 Manav Dharam Podcast • Manav Dharam Podcast 👉 Shri Ram Katha, શ્રી રામ કથા • Shri Ram Katha, શ્રી રામ કથા 👉 Shiv MahaPuran, શિવ મહા પુરાણ • Shiv MahaPuran, શિવ મહા પુરાણ 👉 Shreemad Bhgavat Saar શ્રીમદ્દ ભાગવત સાર • Shreemad Bhgavat Saar શ્રીમદ્દ ભાગવત સાર 👉 Shrimad Devi Bhagvat Saar, શ્રીમદ્ દેવી ભાગવત સાર • Shrimad Devi Bhagvat Saar, શ્રીમદ્ દેવી ભા... 👉 ઉત્તરકાંડ Uttarkand • ઉત્તરકાંડ Uttarkand #સત્યનામ #કળિયુગ #સદગુરુ #ભક્તિ #મુક્તિ #ઈશ્વરનુંનામ #આધ્યાત્મિકપ્રવચન #શાંતિ #SantVaani #SpiritualWisdom #GujaratiSatsang #ManNiShanti #DhyanMarg #Gurukrupa #NaamSmarn #KalyugNiShanti #manavdharamgujarati #satsang #સત્સંગ #सत्संग #manavdharamsatsang #આત્મજ્ઞાન #Atamgyan #પ્રવચન #pravachan ગુજરાતી, પ્રવચન, ભજન, કથા, ધર્મ, આધ્યાત્મિક, સત્સંગ, મોક્ષ, મુક્તિ, સત્ય નામ, કલિયુગ, કળિયુગ, સદગુરુ, ગુરુ મહિમા, મન શાંત, આત્મજ્ઞાન, ભગવાનનું નામ, નામ સ્મરણ, રામ નામ, તુલસીદાસ, ચાર યુગ, કલિયુગમાં મોક્ષ કેવી રીતે મળે, મનને શાંત કરવાના ઉપાય, સદગુરુની જરૂર શા માટે, ઈશ્વરનું સાચું નામ શું છે, જીવતા જીવ મુક્તિ, સત્યની ઓળખાણ, ગુજરાતી સત્સંગ ગુજરાતી સત્સંગ ભજન ગુજરાતી સત્સંગ પ્રવચન ગુજરાતી સત્સંગ કથા ગુજરાતી સત્સંગ વિડિયો નવા સત્સંગ ભજન ગુજરાતી સત્સંગ ભજન ગુજરાતી ગુજરાતી મા સત્સંગ ભજન ગુજરાતી ધાર્મિક સત્સંગ ધાર્મિક ચેનલ ધાર્મિક ગુજરાતી ચેનલ માનવ ધર્મ ગુજરાતી સત્સંગ gujarati satsang ગુજરાતી સત્સંગ સત્સંગ કથા ગુજરાતી સત્સંગ ગુજરાતી મા નવો ગુજરાતી સત્સંગ માનવ ધર્મ ગુજરાતી માનવ ધર્મ ગુજરાતી સત્સંગ માનવ ધર્મ સત્સંગ ગુજરાતી સાધુ સંતો નો સત્સંગ સત્સંગ સત્સંગ ચેનલ આત્મજ્ઞાન સત્સંગ આત્મજ્ઞાન સત્સંગ પ્રવચન આત્મ જ્ઞાન સત્સંગ આત્મ જ્ઞાન કા સત્સંગ આત્મજ્ઞાન નો સત્સંગ આત્મજ્ઞાન સત્સંગ તત્વજ્ઞાન સત્સંગ ખાસ નોંધ : આ ચેનલ પર આવતા તમામ વિડીયો તથા ઓડિયો અન્ય કોઈપણ જગ્યાએ કોપી કરીને મૂકવા નહી. અન્યથા કોપીરાઈટ અધિનયમ અંતર્ગત તે ગુનાપાત્ર ઠરશે. NOTE:- All The Videos, Audios & Any Other Content uploaded on this channel is Property Of This Channel Only and use of this Content without the authority of (Manav Dharam Gujarati) Will be Liable for Copyright Infringement As Per Copyright Act 1957. ©Manav Dharam Gujarati All Rights Reserved.