У нас вы можете посмотреть бесплатно આધી, વ્યાધિ અને ઉપાધિ એટલે શું ? તથા ધર્મ અને સંપ્રદાયમાં શું ફરક છે ? વિશે..સુરત પ્રશ્નોતરી_ભાગ_6 или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
🌹તા.7/9/25_રવિવાર🌹 👁️ આજ નું ચિંતન 🤔 "ગીતા પ્રત્યેનું મારું આકર્ષણ ઘણાં કારણોથી છે. ૧. એક તો, આ ગ્રંથ યુદ્ધવિમુખ થઈને નમાલી થયેલી પ્રજાને યુદ્ધ તરફ વાળીને બહાદુર બનાવવાનું કાર્ય કરે છે, જેની અત્યારે તાતી જરૂર છે. ૨. ગીતા કર્મવાદી વિચારધારાને જ મહત્ત્વ આપે છે, કર્મત્યાગ તેને સહ્ય નથી, જ્યારે અહીં તો અધ્યાત્મના નામે કર્મત્યાગનો મહિમા ગવાય છે. કર્મત્યાગીઓનાં ટોળેટોળાં પહેલાં પણ હતાં અને આજે પણ છે. તે બધા કર્મઠ બને, કર્મયોગી બને તો ભારત ધન્યધન્ય થઈ જાય. ૩. ગીતા ભક્તિનો ગ્રંથ છે. ડગલે ને પગલે તે પ્રભુભક્તિની વાત કરે છે. શરણાગતભાવને શ્રેષ્ઠ માન્યો છે. અધ્યાત્મના નામે કેટલાક લોકો કોરા આત્મવાદી થઈ જાય છે. તે પોતાને જ સુપર પાવર માને છે. “અહં બ્રહ્માસ્મિ” જેવી રટ લગાવીને કર્મ અને ભક્તિ બન્નેનો ત્યાગ કરી દે છે. ગીતાને આ માન્ય નથી. તે કર્મ, ભક્તિ અને જ્ઞાન ત્રણેનો સમુચ્ચય કરે છે, જેથી જીવન પુરુષાર્થ અને ભક્તિમય બની શકે છે. ૪. ગીતામાં વારંવાર અનાસક્તિ, ફળત્યાગ, કૃષ્ણાર્પણભાવ વગેરે આવે છે. આ ભાવો જીવાત્માને લાલચુ થતો અટકાવવા તથા લોભ—લાલચથી મુક્ત થઈને કામ કરવાની પ્રેરણા આપવા માટે છે. આવાં બધાં અનેક કારણોથી ગીતા પ્રત્યે આકર્ષણ થાય તે સ્વાભાવિક છે. ગીતા સંયમવાદી છે, નિગ્રહવાદી નથી. પોતાની અનેક વિભૂતિઓમાં કામને પણ પોતાની વિભૂતિ ગણાવી છે. પ્રજાને પૌરુષવતી બનાવવી જોઈએ. નિગ્રહી પ્રજા પૌરુષ ખોઇ બેસતી હોય છે." 🕉️ प.पू.महर्षि स्वामी श्रीसच्चिदानंदजी परमहंस (पद्मभूषणश्री) 🕉️ 🇮🇳 એકતા પરમો ધર્મ: વીરતા પરમો ધર્મ: 🔱 🌐 "બ્રહ્મ સત્યં જગત્ સત્યં, મિથ્યા મોહાંધ જીવિતમ્ ! ઇશભક્તિર્લોકસેવા, હીત્યેષા પરમાર્થતા !!" 👉 નોંધ :- પૂ.સ્વામીજી, નિયમિત રીતે શ્રી ભક્તિ નિકેતન આશ્રમ, દંતાલી, પેટલાદ પર મળશે. ફોન કરીને આવવાં નમ્ર વિનંતી છે. 🏤 ઓફિસ ફોન નંબર :- 94280 13551 👣 રૂબરૂ મુલાકાત _દર્શનનો સમય બપોરે 3 થી 4 વાગ્યા સુધીનો છે.🙇♀️ 🙏🇮🇳🙏 🌹दिनांक ७/९/२५_रविवार🌹 👁️ आज का विचार 🤔 "गीता के प्रति मेरा आकर्षण कई कारणों से है। 1. पहला, यह पुस्तक युद्ध-विमुख और वीर बन चुके लोगों को युद्ध की ओर मोड़ने का काम करती है, जिसकी इस समय नितांत आवश्यकता है। 2. गीता कर्म-सिद्धांत को महत्व देती है, कर्म-त्याग को सहन नहीं करती, जबकि यहाँ अध्यात्म के नाम पर कर्म-त्याग की महिमा गाई जाती है। कर्म-त्यागियों के समूह पहले भी थे और आज भी हैं। यदि वे सभी कर्मयोगी बन जाएँ, तो भारत धन्य हो जाएगा। 3. गीता भक्ति का ग्रंथ है। यह क्रमशः ईश्वर-भक्ति की बात करती है। यह समर्पण को सर्वश्रेष्ठ मानती है। अध्यात्म के नाम पर कुछ लोग विशुद्ध आत्म-केंद्रित हो जाते हैं। वे स्वयं को महाशक्ति मान लेते हैं। वे "मैं ब्रह्मास्मि हूँ" जैसी बातें कहकर कर्म और भक्ति दोनों का त्याग कर देते हैं। यह गीता को स्वीकार्य नहीं है। यह ज्ञान तीनों को एक साथ लाता है, जिससे जीवन पुण्यमय और भक्तिमय बन सकता है। 4. गीता में वैराग्य, फल-त्याग, कृष्ण-भक्ति आदि का बार-बार उल्लेख है। ये भावनाएँ आत्मा को लोभ से बचाने और लोभ-मोह से मुक्त होकर कर्म करने की प्रेरणा देने के लिए हैं। इन सभी कारणों से गीता के प्रति आकर्षण होना स्वाभाविक है। गीता संयमवादी है, निग्रहवादी नहीं। अपने अनेक गुणों के साथ, इसने कर्म को भी अपना गुण माना है। लोगों को गुणवान बनाना चाहिए। निग्रही लोग अपना पौरुष खो देते हैं। 🕉️ प.पू. महर्षि स्वामी श्री सच्चिदानंदजी परमहंस (पद्मभूषण श्री) 🕉️ 🇮🇳 एकता ही परम धर्म है: वीरता ही परम धर्म है: 🔱 🌐 "ब्रह्म सत्य है, जगत सत्य है, मिथ्या मोहा॑ध जीवितम्! ईशभक्तिर्लोकसेवा, हित्येषा परमार्थता !!" 👉 नोट:- पू.स्वामीजी, श्री भक्ति निकेतन आश्रम, दंताली, पेटलाद में नियमित रूप से मिलेंगे। कृपया फ़ोन करके आएँ। 🏤 कार्यालय फ़ोन नंबर:- 94280 13551 👣 रूबरू मुलाक़ात _दर्शन का समय दोपहर 3 से 4 बजे तक है।🙇♀️ 🙏🇮🇳🙏