У нас вы можете посмотреть бесплатно માનવ શરીરમાં અદભુત શક્તિ છે જે ખુદ પોતાને ઠીક કરી શકે છે.–કાનજીભાઈ ભાલાળા.- Kanjibhai Bhalala -75 T или скачать в максимальном доступном качестве, которое было загружено на ютуб. Для скачивания выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
તંદુરસ્ત અને સુદ્રઢ રાષ્ટ્રના નિર્માણ માટે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી દર ગુરુવારે હેલ્થ, વેલ્થ અને હેપ્પીનેસ ને કેન્દ્રમાં રાખી નવા વિચારોનું વાવેતર કરવામાં આવે છે. તા. ૨૯મી ઓગસ્ટ ગુરૂવારે વરાછા બેંક ઓડીટોરીયમ ખાતે ૭૬માં થર્સ-ડે થોર્ટ કાર્યક્રમમાં શ્રી કાનજીભાઈ ભાલાળાએ જણાવ્યું હતું કે, રોગ ને ભાવાત્મક અને માનસીક જીવન સાથે ગાઢ સબંધ છે. શરીરમાં મનની ખુશી કે નાખુશી વ્યક્ત થતી હોય છે. મનના વિચારો, લાગણી, ભય, નફરત, નિરાશા વગેરે રોગનું કારણ પણ બંને છે. હોમિયોપેથીના દ્રષ્ટિકોણથી તંદુરસ્તીને સમજીએ તો ખ્યાલ આવે કે મન જ બીમાર પાડે છે અને મન જ સાજા કરે છે. નવો વિચાર આપતા જણાવ્યું હતું કે, તંદુરસ્તીનો મૂળ આધાર મનોસ્થિતિ છે. જે શરીરના દરેક કોષને અસર કરે છે. શરીરના કોષોમાં થતા ફેરફાર જ રોગનું કારણ બંને છે. હોમિયોપેથી ચિકિત્સા પદ્ધતિમાં રોગ નહિ પરંતુ વ્યક્તિને પ્રથમ સમજે છે. તેના સ્વભાવ વિચાર અને માનસીક સ્થિતિના આધારે દવા આપવામાં આવે છે આયુર્વેદ, એલોપેથી કે હોમિયોપેથી કોઈપણ ચિકિત્સા પદ્ધતિમાં દવા શરીરને સપોર્ટ કરે છે. ખરેખર શરીર જ નવા કોષ સાથે રોગને દુર કરે છે. માનવ શરીરમાં અદભુત તાકાત છે જે ખુદ પોતાને ઠીક કરે છે. શરીરમાં રૂજ આવવી કે હાડકું જોડાવુ કે શરીરમાં થતા ફેરફાર એ શરીરની ખુદની તાકાત છે. તેને સક્રિય કરવા દવા કામ કરે છે. હોમિયોપેથી માણસની પ્રકૃતિની ઓળખ કરી પુરા શરીરને જ સારૂ કરવા પ્રયાસ કરે છે. માણસના મનમાં આવતા વિચારો, મનમાં ઘુંટાતી લાગણી, અને વર્તન તથા માણસનો મૂડ એ રોગનું કારણ છે અને કાળજી રાખવામાં આવે તો તે રોગનું મારણ એટલે કે, દવા પણ બની શકે છે. તંદુરસ્ત રહેવા માટે સમતોલ માનસીકતા સાથે ખુશ રહેવું ખુબ જરૂરી છે. વર્તમાન જીવનશૈલી અને પરીણામે તણાવભરી માનસિકતા ને કારણે માણસ રોગનું ઘર બની રહ્યો છે. .#thursdaysthoughts #health #wealth #happiness #kanjibhaibhalala ******************************************************************* ❋ Instagram : / spss_surat ❋ Facebook : / shreesaurashtrapatelsevasamajsurat ❋ LinkdIn : / shree-saurashtra-patel-seva-samaj-surat-78... ❋ Twitter : / official_spss ❋ Youtube : / @spss_surat ❋Website : https://www.spsamaj.org/ ☎ For more info. Ph. +91 99091 88222