У нас вы можете посмотреть бесплатно Deep Secrets of Indian Temples, Ancient Wisdom, True Meaning of Sanatan, Power of Spirituality или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
Podcast with Pujya Aksharvatsal Swami on India's Ancient Wisdom, Temples, Sanatan Dharma & More In this episode, I had the honour of sitting down with Pujya Aksharvatsal Swami Maharaj, one of the most respected spiritual voices from BAPS Swaminarayan Sanstha. We spoke about something I’ve been personally curious about for a while—why are temples so important in Indian culture? And from there, the conversation just flowed. Swamiji shared his perspective on everything from ancient Indian knowledge systems to how Sanatan Dharma continues to guide us even today. Here’s what we touched upon in this soul-stirring conversation: – What temples truly represent in our culture – How the world is now studying our sacred architecture – What the government is doing to preserve ancient manuscripts – Are Ramayan and Mahabharat real history? – Did ancient Indians perform surgery before anyone else? – What Sanatan really means and why it’s timeless – The incredible story of how Akshardham Delhi was built in just 5 years – The vision of Pramukh Swami Maharaj and how Aksharvatsal Swamiji took diksha અહીં એપિસોડમાં મને શુભ અવસર મળ્યો કે હું BAPS સ્વામિનારાયણ સંસ્થાના ખુબજ માનનીય અને આધ્યાત્મિક જગતના માર્ગદર્શક એવા એક ઉત્તમ અવાજ – પૂજ્ય અક્ષરવત્સલ સ્વામી મહારાજ સાથે બેસી શક્યો. અમે એક એવા વિષય પર વાત શરૂ કરી જે ઘણા સમયથી મને અંગત રીતે કુતુહલભર્યો લાગતો હતો – આપણી સંસ્કૃતિમાં મંદિરોનું આટલું મહત્ત્વ શુકામ છે? સ્વામીજીએ પોતાના 40 વર્ષના સંત તરીકેના સમયગાળામાં સેંકડો પુસ્તકો વાંચ્યા છે, ઘણા બધા પુસ્તકો લખ્યા છે, ભારતની મંદિર સ્થાપત્ય કાલા અને વિજ્ઞાન પર ઊંડો અભ્યાસ કર્યો છે, દેશ વિદેશના મહાન વિચારકો, ચિંતકો અને નિષ્ણાંતો સાથે ચર્ચા વિચારણા અને તર્કો કર્યા છે, દુનિયા ભરમાં અલગ અલગ જગ્યાએ જઈને ત્યાંના ધાર્મિક ગુરુઓ સાથે ચર્ચા કરી છે, ત્યાંના ધાર્મિક સ્થાનો વિષે જાણ્યું છે અને BAPS સંસ્થાના પ્રકાશનના સંપાદક તરીકે પોતાના વિચારો 3 દાયકાઓથી પણ વધારે લોકો સુધી પહોંચાડ્યા છે . અમારી વાતની શરૂઆત એકદમ સહેજ રીતે થઇ પણ વાતોએ ઘણી બધી અલગ અલગ દિશાઓ લીધી. સ્વામિજી એ એમનો દૃષ્ટિકોણ ભારતની પ્રાચીન જ્ઞાનપ્રણાલીઓથી લઈને આજના સમયમાં પણ કેવી રીતે સનાતન ધર્મ આપણું માર્ગદર્શન કરે છે એ વિષે આપ્યો. સ્વામીએ ખુબજ સહજતાથી સનાતન ધર્મ કોને કહેવાય, સનાતન ધર્મના પાયામાં ક્યાં મૂલ્યો છે એના વિષે વિસ્તારમાં ચર્ચા કરી. આ આધ્યાત્મિક વાતચીતમાં અમે ઘણી બધી વાતો કરી, જેમકે: – આપણા સંસ્કૃતિમાં મંદિરનું શું મહત્વ છે, કેમ મંદિરે જવું જોઈએ? – દુનિયા હવે કેવી રીતે આપણાં પવિત્ર સ્થાપત્ય શાસ્ત્રને અભ્યાસી રહી છે? – સરકારે કેવી રીતે પ્રાચીન હસ્તપ્રતિઓને સાચવી રાખવાનો પ્રયાસ શરૂ કર્યો છે – શું રામાયણ અને મહાભારત સાચા ઇતિહાસ છે? – શું પ્રાચીન ભારતમાં ઓપરેશન થતું હતું, એ પણ દુનિયાથી બહુ પહેલાં? – સનાતનનો સાચો અર્થ શું છે? અને કેમ સંતાનનો ક્યારે વિનાશ નહિ થાય? – અક્ષરધામ દિલ્હી માત્ર 5 વર્ષમાં કેવી રીતે બનેલું – એક અદભૂત યાત્રા – પ્રમુખ સ્વામી મહારાજનું વિઝન અને અક્ષરવત્સલ સ્વામિજીએ દીક્ષા કેવી રીતે લીધી એની યાદો Host: Jay Thadeshwar, Entrepreneur, Investor Podcaster Instagram: / jay.thadeshwar LinkedIn: / jaythadeshwar YouTube: / @jay.thadeshwar Guest: Pujya Aksharvatsal Swami, Revered BAPS Sant, Global Scholar, Researcher Instagram: / baps YouTube: / @baps / @aksharpith Facebook: / bapsswaminarayansanstha Subscribe To Podcast Channel: / @jay.thadeshwar =================== Timestamps: 00:00 ટીઝર 02:21 પુજ્ય અકશરવત્સલ સ્વામિનો પરિચય 04:09 ભારતની સંસ્કૃતિમાં મંદિરોનું મહત્વ શું છે? 13:36 આપણે મંદિરો કેમ બનાવી રહ્યા છીએ, શાળા-હૉસ્પિટલ કેમ નહીં? 18:17 મંદિર કેવી રીતે શાળા અને હૉસ્પિટલ બનાવવા માટેની પ્રેરણા બની શકે? 19:57 વિશ્વ ભરમાં ભારતીય મંદિર શિલ્પકળાનો અભ્યાસ થાય છે 23:49 શું છે ભારત સરકાર નું 'Mission For Manuscripts'? 25:47 મંદિરના બાંધકામની શરૂઆત કઈ રીતે થાય છે? 28:38 આપણે આપણા પોતાના પ્રાચીન વારસા પ્રત્યે કેમ ઉત્સુક નથી? 31:42 દુનિયાની પેહલી સર્જરી ભારતમાં થઇ હતી 35:46 પ્રાચીન ભારત techonology થી સજ્જ હતું 37:21 શું સિંધુ સંસ્કૃતિ (Indus Valley Civilization) સનાતન ધર્મ નો ભાગ હતી? 49:42 સનાતન શબ્દનો સાચો અર્થ શું છે? 53:58 ભારત દુનિયાને શું શીખવી શકે છે? 58:40 'Rigveda' કેટલો પ્રાચીન છે? 1:03:32 સનાતન ધર્મ ને ઊંડાણમાં સમજો 1:10:36 ભારતના મંદિરો શું કેહવા માંગે છે? 1:14:33 શું રામાયણ અને મહાભારત ઐતિહાસિક ઘટનાઓ છે? 1:17:35 શું પ્રાચીન સંસ્કૃતિ ભારતના વિકાસમાં અવરોધ બની રહી છે? 1:23:15 એક મહાન નેતા દેશનું ભાગ્ય કેવી રીતે બદલી શકે છે? 1:25:11 દિલ્હીનું અક્ષરધામ મંદિર માત્ર 5 વર્ષમાં કેવી રીતે બન્યું? 1:29:37 પશ્ચિમી દેશો ધાર્મિક નથી, છતાં કેમ પ્રગતિ કરી રહ્યા છે? 1:36:50 પુજ્ય અકશરવત્સલ સ્વામિએ દીક્ષા કેવી રીતે લીધી? 1:52:28 પ્રમુખ સ્વામી મહારાજની દ્રષ્ટિ અને એમનો અદ્વિતીય વારસો #baps #pramukhswamimaharaj #pramukhswami #aksharvatsalswami #vedicwisdom #indiantemplearchitecture #gyanvatsalswami #mahantswami #motivation #podcast #swaminarayan #swaminarayanbhagwan