У нас вы можете посмотреть бесплатно Sikotar Mataji Temple Ralej Khambhat | sikotar mata nu mandir ralej | શ્રી વહાણવટી સિકોતર માતાજી или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
Sikotar Mataji Temple Ralej Khambhat | sikotar mata nu mandir ralej | શ્રી વહાણવટી સિકોતર માતાજી #sikotar #sikotarsarkar #vahanvati #sikotar_maa #gujarativlog @IndianPassenger સિકોતર માં મંદિર રાલેજ નો ઈતિહાસ : મિત્રો ગુજરાતને સંતો અને મહારૂષોની ભૂમી કહેવાય છે. ગુજરાતમાં અનેક પૌરાણિક મંદિરો આવેલા છે. આ મંદિરો અંગે અનેક લોકવાયકો પ્રચલિત છે. ઘણા સ્થાનો તો મહાભારત અને રામાયણ સાથે સંબંધ છે. ઘણા મંદિરો તો એવા છે જેમના ચમત્કાર જાણીને લોકો આજે પણ આશ્ચર્યમાં મુકાઈ જાય છે. આવુ જ એક મંદિર છે સિકોતેર માતાજીનું. જે ખંભાતથી 7 કિલોમીટરના અંતરે આવેલા રાલેજ ગામ ખાતે આવેલુ છે. આ મંદિર આશરે નવસો વર્ષ જુનુ છે. આ મંદિર ખાતે ચૈત્ર માસની પૂનમ ઉપરાંત દર રવિવારે અહી મોટી સંખ્યામાં માઈ ભક્તો દર્શને આવે છે. આ મંદિરના પૌરાણિક ઈતિહાસ અંગે જો વિગતે વાત કરીએ તો, ખંભાત નગરના શેઠ જગડુશા ખુબ જ અમિર હતા. વિદેશથી પોતાના કુટુંબીજનો અને નોકર ચાકરના કાફલા લઇ અઢળક ધન સંપત્તિ લઇ દરિયાઈ માર્ગે પોતાના વતન તરફ આવી રહ્યા હતા. આ દરમિયાન દરિયામાં તોફાન શરૂ થતા શેઠ જગડુશાએ માતાજીને પ્રાર્થના કરવા લાગ્યા અને તેમના કાફલાને બચાવવા આજીજી કરી જેથી માતાજીએ તેમની પ્રાર્થના સાંભળી અને ત્રિશુળની અણીએ વહાણ કિનારે પહોંચાડી દીધું હતું. તો બીજી તરફ શેઠ જગડુશાની ભક્તિથી માતાજી પ્રસન્ન થયા હતા અને માતાજીએ પોતાનું મંદિર બાંધવાનો આદેશ આપ્યો હતો. બસ ત્યારથી જ સિકોતર માતાજીના આ મંદિરની સ્થાપના થઈ છે અને વર્ષે લાખો લોકો માના દર્શને આવે છે. વર્તમાન સમયમાં રાલેજ ગામે આવેલ આ વહાણવટી સિકોતર મંદિરનાં ચમત્કાર દેશ વિદેશમાં પણ પ્રચલિત છે. ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં વસતા ગુજરાતી લોકો જ્યારે પણ અહિ વતનમાં આવે છે ત્યારે માતાના દર્શને અચુક આવે છે. આ સ્થળ વિષે બીજી વાત કરીએ તો આ સ્થળે પ્રાચીન કાળમાં આ સ્થળ નાવિકો માટે આરામનું સ્થાન હતું જહાજ ચાલકો પોતાના જહાજને અહી લાંગરી વિરામ કરતા હતા. આ સ્થળની દીવાદાંડી સહુ નાવિકો માટે ઉપયોગી હતી. અહી આવેલી દીવા દાંડી નાવિકોને દિશા નિર્દેશ કરાવતી હતી. sikotar mata temple ralej anand gujarat sikotar maa temple ralej sikotar mata live ralej sikotar mata nu mandir sikotar temple ralej ralej vahanvati sikotar maa temple sikotar mata temple ralej temple khambhat ralej temple ralej sikotar mata song ralej sikotar mata mandir sikotar mata ralej dariyo sikotar temple ralej sikotar mata no itihas ralej sikotar maa mandir temple aralej sikotar mata na garba सिकोतर माता रालेज खंभात वाहनवटी माता खंभात, रालेज मंदिर VAHANVATI SIKOTAR MAA TEMPLE vahanvati sikotar maa nu mandir vahanvati sikotar maa dham sikotar maa vahanvati sikotar sikotar temple ralej temple ralaj ralej dham ralaj dham Sikotar Temple Khambhat Khambhat Follow me on my Instagram ID (indianpassenger82) Email ID ([email protected])