У нас вы можете посмотреть бесплатно Kheda News: વડતાલ સ્વામિનારાયણ મંદિરે ઉજવાશે દ્વિશતાબ્દી મહોત્સવ I VTV GUJARATI или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
Kheda News: વડતાલ સ્વામિનારાયણ મંદિરે ઉજવાશે દ્વિશતાબ્દી મહોત્સવ I VTV GUJARATI ખેડા જિલ્લાના યાત્રાધામ વડતાલ ખાતે શ્રી સ્વામિનારાયણની મૂળ ગાદી વડતાલ ખાતે શ્રી લક્ષ્મીનારાયણની સ્થાપનાના 200 વર્ષ પૂર્ણ થયાં છે..200 વર્ષ પૂર્ણ થતા મંદિરે લક્ષ્મીનારાયણ દેવનો દ્વિશતાબ્દી મહામહોત્સવ યોજાશે.. ઉજવણીના ભાગ રૂપે બીજી નવેમ્બરના રોજ 5 હજાર વિવિધ વાનગીનો મહાઅન્નકૂટ ધરાવવામાં આવશે.. જેના માટે 500થી વધુ સ્વયંમ સેવકો સેવામાં જોડાયા છે.. વડતાલ સ્વામિનારાયણ મંદિર પરિસર નજીક વિશાળ અન્નકૂટ ડોમ તૈયાર કરાઈ રહ્યો છે.. 19 હજાર 210 સ્કવેર ફૂટના વિશાળ મંડપ બનાવવા માટે હૈદરાબાદથી ખાસ કારીગરો વડતાલમાં આવ્યા છે.. વિશાળ અન્નકૂટમાં ભગવાનને 5 હજારથી વધુ વિવિધ વાનગીઓનો ભોગ ધરાવાશે.. ઐતિહાસિક કાર્યક્રમ માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટે પણ નોમિનેશન કરી દેવામાં આવ્યું છે.. ઉજવણીને સફળ બનાવવા માટે યુવાનો, બહેનોથી માંડીને વડીલ સેવકો પણ જોડાયા છે.. ભક્તો છેલ્લા એક મહિનાથી સેવામાં સતત ખડેપગે રહીને સેવા આપી રહ્યા છે.. ભોગ માટે મીઠાઈ ફરસાણ અને 160 જેટલા વિવિધ પ્રકારના અથાણાં બનાવવામાં આવી રહ્યા છે. તૈયાર થનારા વિશાળ મંડપમમાં ભગવાનનો ભોગ વ્યવસ્થિત ગોઠવવામાં આવશે.. જેનો ભક્તો અન્નકૂટ દર્શન કરી શકશે.. ભગવાનને ધરાવેલા ભોગનું ગરીબો અને વૃદ્ધાશ્રમોમાં વિતરણ કરાશે.. #kheda #khedanews #gujarat #vadtaldham #vadtalmandir #gujarat #gujaratinews #vtvgujarati