У нас вы можете посмотреть бесплатно સંકલ્પ કર્યા પછી શંકા કરવી નહિ, તે સફળતાની ચાવી છે. Savjibhai Dholakiya - Speech l 133 TT l SPSS или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
વિચારોના વાવેતર કાર્યક્રમમાં અતિથી વક્તા તરીકે ઉપસ્થિતિ પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા એ જીવનમાં સંકલ્પની તાકાત વિશે પોતાના અનુભવો સાથે વિચારો રજુ કાર્ય હતા. ધારે તે, ધારે તેવુ અને ધારે તે રીતે કરે શકે તેવું દ્રઢ મનોબળ અને અખૂટ ઉત્સાહનો ભંડાર એવા સવજીભાઈ ધોળકિયા એ જણાવ્યું હતું કે, સવારે વહેલા ઉઠવાવાળા લોકો દુનિયાના સફળ લોકોની યાદીમાં છે. વહેલા ઉઠવાથી કાર્ય શક્તિ વધે છે. સંકલ્પની મોટી તાકાત હોય છે. પરંતુ સંકલ્પ કર્યા પછી શંકા કરવી નહિ તે સફળતાની ચાવી છે. જીવનના અનુભવ વિષે વાત કરતા કહ્યું હતું કે, સંકલ્પ સાથે મારી જાતને તૈયાર કરી હતી. પોતાની જાત ઉપર ભરોસો હોય તો કોઈ પણ કાર્યમાં સફળ થઇ શકાય છે. આજે લોકોને સંકલ્પ લેવામાં અને કહેવામાં ડર લાગે છે તે બરોબર નથી. સંકલ્પ હોય તો જાહેર કરો અને મંડી પડો. તેમાંજ સફળતા રહેલી છે. કરભલા તો હોગા ભલા સુત્રને યાદ રાખી કોઈ પણ નિર્ણયમાં પોતાની સાથે બીજાનું પણ ભલુ થવું જોઈએ. કર્મ જો શુદ્ધ હશે અને સંકલ્પ સારો હશે તો તમારી પ્રતિષ્ઠા, પૈસા અને પદ આપોઆપ યોગ્ય બનશે. અંતમાં જણાવ્યું હતું કે, સંકલ્પને સિદ્ધ કરવા માટે તમારી ભાવનામાં પરિવાર, સમાજ અને રાષ્ટ્રભાવના હોવી ખુબ ખુબ જરૂરી છે. #thursdaysthoughts #health #wealth #happiness #kanjibhaibhalala #best #speech #motivationalvideo #motivation #savjidholakia #success #successmindset #family #resolve ******************************************************************* ❋ Instagram : / spss_surat ❋ Facebook : / shreesaurashtrapatelsevasamajsurat ❋ LinkdIn : / shree-saurashtra-patel-seva-samaj-surat-78... ❋ Twitter : / official_spss ❋ Youtube : / @spss_surat ❋Website : https://www.spsamaj.org/ ☎ For more info. Ph. +91 99091 88222