У нас вы можете посмотреть бесплатно બાલનશા પીર ખરખડી જશ્ને ઉર્ષ મુબારક 2025 |Balansha Pir Kharkhdi URS Mubarak Live 🌹ત્રી-દિવસીય ઉર્ષ 💫 или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
બાલનશા પીર ખરખડી જશ્ને ઉર્ષ મુબારક 2025 |Balansha Pir Kharkhdi URS Mubarak Live 🌹ત્રી-દિવસીય ઉર્ષ 💫 #balanshapir #balanshah #urs2025 ભાવનગર ના મહાન સુફીસંત હઝરત બાલમશાપીર દાદાનો ત્રી-દિવસીય ઉર્ષ શરીફ શાનદાર રીતે ઉજવાશે બુધવારે રાત્રે ૧૧:૩૦ કલાકે ચંદલ ચડાવવામાં આવશે મહાન શેખ અબુ મોહમ્મદ જીકરીયા ભાવનગર જીલ્લાના ઘોઘા તાલુકાના ખરકડી ગામે આવેલ મહાનસુફી સંત પીર બાલમશાબાપુનો ઉર્ષ શરીફ તા. ૮/૪/૨૦૨૫ થી તા. ૧૦/૪/૨૦૨૫ સુધી સતત ત્રણ દિવસ ઉજવવામાં આવશે. આ ઉર્ષ પ્રસંગે ૮/૪/૨૦૨૫ ને મંગળવારે બપોરના ૨ વાગ્યાથી જનસમુદાયનું આગમન રાત્રે મિલાદ શરીફ અને વાઇઝ શરીફ, કુર્આનખવાની, તેમજ તા. ૯/૪/૨૦૨૫ ને બુધવારે બપોરે ન્યાઝ શરીફ તેમજ રાત્રીના ૧૧:૩૦ કલાકે બાલમશાબાપુને ચંદલ શરીફ ચડાવવામાં આવશે. તેમજ ચંદલ શરીફનં ઝુલુસ ખરકડી ગામમાં ફરશે. તેમજ તા. ૧૦/૪/૨૦૨૫ ને ગુરુવારે મન્નત તથા ઝોહર નમાઝબાદ વિશ્વ શાંતિની દુવા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે તો આ કાર્યક્રમોમાં તમામ હિન્દુ મુસ્લીમ શ્રધ્ધાળુ લોકો ખાસ હાજરી આપે તેમજ ખરકડી આવવા જવા માટે તા. ૯/૪/૨૦૨૫ બુધવારે બપોરના ૨ વાગ્યાથી એસ.ટી. ની ખાસ વધારાની બસો લોકલ ભાડાથી દોડાવવામાં આવશે. તો જાહેર જનતાએ તેનો લાભ લેવા પણ ઉર્ષ કમીટીના આગેવાનોએ જાહેર અનુરોધ કર્યો છે. ખરખડી ગામ ભાવનગર ગુજરાત Kharkhadi Village, Dist. Bhavnagar. Gujarat India #bhavnagar #vlog #gj4 #vadukad #newnaath #2025 #ahemdabad #dargah #dargha #ursmubarak #urs #urs2025 #ursegaribnawaz #kharkhadi #bhavnagarnew #bhavnagarsamachar #bhvanagarnews #bhavnagarlive #gujarat #gujaratinews #rajkot #missioneaulia #waliallah #tendring #vairalvideo #fullvideo