У нас вы можете посмотреть бесплатно Hasmukhbhai Vora | Shraddhanjali Sabha New | Mumbai | President | Sri Digambar Jain Mandir | Songadh или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
સોનગઢ સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટના પ્રમુખ : સ્વ. શ્રી હસમુખભાઈ પોપટલાલ વોરા ની તા. ૧૫-૨-૨૬ ના રોજ આયોજીત મુંબઇ ખાતેની શ્રધ્ધાંજલિ સનમાન સભા અંગે "સ્મરણાંજલિ ઓની નવી પ્રસ્તુતિ સાથે સંપુર્ણ શ્રધ્ધાંજલિ અને સંપુર્ણ આભાર વિધિ સાથે" સોનગઢના વિકાસમાં મુખ્ય શ્રી હસમુખ ભાઈ વોરાનું યોગદાન: ( તેઓના હસ્તક અને નૈતૄત્વ હેઠળ નવા કાર્યો, નવા રચનાઓ, પ્રથા સ્થાપત્ય અને પ્રસંગોની સુચિ) 1) શ્રી પરમગામ મંદિર ( ઇ.સ. વર્ષ 1970 માં ઇટાલી થી લાવેલ મશીન વડે સંગેમરમર ઉપર સતત્ , સાડા પાંચ મહિના કામ કરી, 3,75,000 અક્ષરો કોતરાવ્યા) 2) શ્રી નંદિશ્વરદ્વિપ જિનાલયનું નિર્માણ 3) શ્રી બાહુબલીજી મુનિરાજ અને શ્રી જંબુદ્વીપ જિનાલય નું નિર્માણ 4) શ્રી સ્વાધ્યાય મંદિર જીર્ણોદ્ધાર - 75મી વર્ષગાંઠના પ્રસંગે 5) શ્રી માનસ્થંભજી ના રજત જયંતી નિમિત્તે મોટા કાર્યક્રમનું આયોજન 6) શ્રી સમવસરણ જીર્ણોદ્ધાર 7) રજત જયંતી પ્રસંગે શ્રી પ્રવરચન મંડપનો જીર્ણોદ્ધાર તેમજ ઉદ્ઘાટન. 8) કલાવતી ભુવન નું નિર્માણ - 1998 માં તેમના જીવન સંગિની શ્રીમતી કલાવતીબેન વોરાની યાદમાં, આંતરરાષ્ટ્રીય યાત્રાળુઓને લક્ષમાં રાખીને એક આધુનિક ધર્મશાળા નું નિર્માણ. 9) પ. પૂ. ગુરુદેવશ્રીના દેહવિલય બાદ, ઇ.સ. 1994માં મંડળ વિધાન સાથે સુવર્ણપુરી ભૂમિ ઉપર પૂ. ગુરુદેવશ્રી તથા પૂ. ભગવતી માતાની જન્મજયંતિને તહેવાર રુપે 5 દિવસ સુધી ઉજવવાની પ્રથા તેઓએ શરૂ કરી હતી. 10) આત્મધર્મ સંચાલન 11) પુસ્તકાલય બાંધકામ 12) પ. પૂજ્ય ગુરુદેવશ્રીનું જન્મસ્થળ ઉમરાળા સ્થિત મંદિર નો જીર્ણોદ્ધાર 13) પ. પૂજ્ય ગુરુદેવશ્રીના જન્મસ્થળ ઉમરાળા ખાતે વસ્તુ સંગ્રહાલય (મ્યુઝિયમ) અને ફોટો ગેલેરી. 14) ભોજનાલયનું 3 વખત આધુનિકીકરણ અને વિકાસ 15) વાર્ષિક બાલ શિબિરનું આયોજન 16) દરેક મંદિરની વાર્ષિક તારીખે સામૂહિક પૂજાનું આયોજન અને તે નિમિતે પ્રોત્સાહન 17) યાત્રાળુઓ માટે વોટર પરબ અને શૌચાલયની વ્યવસ્થા 18) ઓફિસ પરિસરનું બાંધકામ 19) સ્ટાર ઓફ ઇન્ડિયા જીર્ણોદ્ધાર 20) ટેપ વિભાગ-IT વિભાગ 21) શાસ્ત્ર અને આધ્યાત્મિક પુસ્તક નું વિક્રકરણ 22) જૈન આર્ટ મ્યુઝિયમ અને જૈન આર્ટનું પ્રમોશન 23) બ્રહ્મચારી બહેનો માટે વ્યક્તિગત શૌચાલયની સુવિધા 23) મંદિરના આંગણ અને મુખ્ય માર્ગ પર વૃક્ષારોપણ 24) સંસ્થાની અવિરત કામગીરી માટે દીર્ઘ દ્રષ્ટિ રાખી ધ્રુવ ફંડ બનાવ્યા. सोनगढ के विकास में प्रमुख श्री हसमुख भाई वोरा का योगदानः (उनके हस्तक और अनके नैत्रुतव में हुई नवीन रचनाऍ, नवीन प्रथा स्थापत्य और प्रसांगो की सुची) 1) श्री परमगम मंदिर (३,७५,००० अक्षरों का संगमरमर पर इ. स.१९७०-७२ की सालमें इटली से लाए मशीन से ५५ महीने में सोनगढ के विकास में प्रमुख श्री हसमुख भाई वोरा का योगदानः (उनके हस्तक और अनके नैत्रुतव में हुई नवीन रचनाऍ, नवीन प्रथा स्थापत्य और प्रसांगो की सुची) 1) श्री परमागम मंदिर (३,७५,००० अक्षरों का संगमरमर पर इ. स.१९७०-७२ की सालमें इटली से लाए मशीन से ५ महीने १५ दिनमें भगीरथ कार्य पूणॅ किया) 2) श्री नंदिश्वर दीप जिनालय का निर्माण 3) श्री बाहुबलीजी मुनिराज और श्री जंबुद्वीप जिनालय 4) श्री स्वाध्याय मंदिर जिणोॅध्धार - 75 वीं सालगिरह के अवसर पर 5) श्री मानस्थंबजी रजत जयंती के अवसर पर बडा आयोजन 6) श्री समवसरण जिणोॅध्धार 7) श्री प्रवर्चन मंडप रजत जयंति के अवसर पर जिणोॅध्धार 8) कलावती भुवन निर्माण - एक आधुनिक धर्मशाला १९९८ में अपनी जीवन संगिनी श्रीमती कलावती वोरा की यादगारी में 9) प.पू. गुरूदेवश्री के देहविलय के बाद, उनकी और भगवती माता की जन्म जयंति को पर्व के रूप में मंडल विधान के साथ सुवॅणपुरी की धरती पर मनाने की प्रथा की शुरूआत स्व हस्तक १९९४ में की 10) आत्मधर्म का संचलान 11) पुस्तकालय निर्माण 12) प. पू. गुरुदेवश्री के जन्म स्थल "उमराणा" मध्ये स्थित मंदिर का जीणोॅध्धार 13) प. पू. गुरुदेवश्री के जन्म स्थल "उमरालणा" में वस्तु संग्रहालय (Museum) और फोटो गैलेरी 14) भोजनालय का आधुनिकीकरण और 3 बार विकास 15) वार्षिक बाल शिबीर का आयोजन 16) हर मंदिर की सालाना तिथि पर सामुहिक पूजा का आयोजन एवम प्रोत्साहन 17) यात्रालु के लिए पानी का परब और शौचालय की व्यवस्था 18) कार्यालय परिसर का निर्माण 19) स्टार ऑफ इंडिया जिणोॅध्धार 20) टेप विभाग-आईटी विभाग 21) शास्त्र एवमं आध्यातिक पुस्तक विकीॅकरण 22) जैन कला संग्रहालय और जैन आर्ट को प्रोत्साहन 23) ब्रह्मचारी बहेनो के लिए व्यक्तिगत शौचालय सुविधा 23) मंदिर के प्रांगन और मेन रोड पर वृक्षरोपन 24) संस्था के निर्बाध संचालन के लिए ध्रुव फंड बनाएपूणॅ किया) Link to PDF file: "//drive.google.com/file/d/1eEyyr8sQqBwyfZVlFTNDHKK-tgXcSfeE/view?usp=sharing" ગાયક કલાકારો : શ્રીમતિ રેખાબેન ત્રિવેદી તથા સાથી કલાકારો. કોમપેર : શ્રીમતિ મૃદુલાબેન #Piyush Vora #Shaila Vora #Hasmukhbhai Vora mumukshu mumukshus President Songadh Songadh pramukh Sri Hasmukhbhai Vora Hasmukh Vora Gurudevshri Gurudevsri Swadhyay Mandir Trust Songadh