У нас вы можете посмотреть бесплатно ચરમલિયા દાદા નો અલુંદો - ધરમશી દાદાની વાર્તા માણકોલ ગામ или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
તારીખ 2/2/2026/ ને સોમવાર ના રોજ ચરમલિયા દાદા નો અલુંદો નિમિત્તે માણકોલ ગામમાં ખૂબ જ ભવ્ય મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ સમયે આ ધાર્મિક તહેવાર ના લીધે બાળકો મેળા ની મોજ માણતા હતા ત્યારે દાદાના દર્શન માટે ત્યાં જવાનું થયું અને ત્યાં ખૂબ જ શાંતિથી તેમના દર્શન કર્યા અને તેમની સેવા કરતા ધરમશી દાદા જોડે વાત કરવાનો અનેરો અવસર પ્રાપ્ત થયો અને તેમના જીવનની એક મહત્વપૂર્ણ અને આશ્ચર્ય માં નાખી દે તેવી વાત જાણવા મળી કે દાદા આશરે 25 થી 30 વર્ષ પહેલા તેમની ચેતના આ પૃથ્વી લોક છોડીને જતી રહી હોય તેમ તેમની અવસ્થા થઈ ગઈ હતી અને તેમના આ અવસ્થાને ધ્યાનમાં રાખીને તેમના સગા વાલા તેમની અંતિમ ક્રિયા માટે લઈ જવાના હતા અને બધા જ 150 થી 200 માણસો ભેગા થઈ ગયા હતા અને અચાનક દાદા પથારીમાંથી બેઠક થઈ ગયા અને આજે તેના 30 વર્ષ થઈ ગયા છે આજે પણ તેમના ચહેરા પરનો તે જ યુવાનોને શરમ આવે તેવું જોવા મળ્યું અને દાદા જોડે વાત કરતા કરતા તેમને આજે બે ત્રણ કલાક જે પણ મૂર્છિત અવસ્થામાં કે આલોકિક અવસ્થામાં રહ્યા ત્યારે શું અનુભવ થયો? તે વિશે જાણવાની કોશિશ કરી પણ દાદા કીધું કે મને કંઈ સુરતા છે નહીં આ જાણીને ખૂબ જ નવાઈ સાથે આશ્ચર્ય થયું ત્યારે આ કુદરતની એવી અલૌકિક શક્તિ કે જેનો કોઈ પાર પામી શકાતો નથી તેના દર્શન અને અનુભવ થયો અને આ જીવન કેટલું અમૂલ્ય છે તેનો પણ અહેસાસ થયો અને અંતિમ સત્ય મૃત્યુ છે તે પણ યાદ રાખવા જેવું છે તો બાળકોને ગામના ધાર્મિક લોકોને આ બાબત ઘણા એવા યુવાનો હશે કે જેને ખબર પણ નહીં હોય તો તેમની સાથે શેર કરવાની ઈચ્છા થઈ આચાર્યશ્રી રાજેશકુમાર માણકોલ પ્રાથમિક શાળા