• ClipSaver
  • dtub.ru
ClipSaver
Русские видео
  • Смешные видео
  • Приколы
  • Обзоры
  • Новости
  • Тесты
  • Спорт
  • Любовь
  • Музыка
  • Разное
Сейчас в тренде
  • Фейгин лайф
  • Три кота
  • Самвел адамян
  • А4 ютуб
  • скачать бит
  • гитара с нуля
Иностранные видео
  • Funny Babies
  • Funny Sports
  • Funny Animals
  • Funny Pranks
  • Funny Magic
  • Funny Vines
  • Funny Virals
  • Funny K-Pop

શ્રીમદ ભગવદ ગીતા । અધ્યાય 1। અર્જુન વિષાદ યોગ скачать в хорошем качестве

શ્રીમદ ભગવદ ગીતા । અધ્યાય 1। અર્જુન વિષાદ યોગ 9 дней назад

скачать видео

скачать mp3

скачать mp4

поделиться

телефон с камерой

телефон с видео

бесплатно

загрузить,

Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
શ્રીમદ ભગવદ ગીતા । અધ્યાય 1।  અર્જુન વિષાદ યોગ
  • Поделиться ВК
  • Поделиться в ОК
  •  
  •  


Скачать видео с ютуб по ссылке или смотреть без блокировок на сайте: શ્રીમદ ભગવદ ગીતા । અધ્યાય 1। અર્જુન વિષાદ યોગ в качестве 4k

У нас вы можете посмотреть бесплатно શ્રીમદ ભગવદ ગીતા । અધ્યાય 1। અર્જુન વિષાદ યોગ или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Скачать mp3 с ютуба отдельным файлом. Бесплатный рингтон શ્રીમદ ભગવદ ગીતા । અધ્યાય 1। અર્જુન વિષાદ યોગ в формате MP3:


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru



શ્રીમદ ભગવદ ગીતા । અધ્યાય 1। અર્જુન વિષાદ યોગ

ધૃતરાષ્ટ્ર બોલ્યા - હે સંજય, ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં યુદ્ધની ઇચ્છાથી એકત્ર થયેલા મારા અને પાંડુના પુત્રોએ શું કર્યું ? સંજય બોલ્યા - હે રાજન, પાંડવોની સેનાને જોઇને રાજા દુર્યોધન દ્રોણાચાર્યની પાસે જઇને બોલ્યા. હે આચાર્ય, આપના શિષ્ય દ્રુપદપુત્ર ધૃષ્ટદ્યુમ્ન દ્વારા ગોઠવાયેલી પાંડવોની આ વિશાળ સેનાને જુઓ. એમાં ભીમ અને અર્જુનના સમાન યુયુધાન (સાત્યકિ), રાજા વિરાટ, મહારાજા દ્રુપદ, ધૃષ્ટકેતુ, ચેકિતાન, કાશીરાજ, પુરુજિત, કુંતીભોજ તથા નરશ્રેષ્ઠ શૈબ્ય જેવા કેટલાય પરાક્રમી શૂરવીર યોદ્ધાઓ છે. પાંડવોની સેનામાં વિક્રાન્ત, યુધામન્યુ, વીર્યવાન ઉત્તમૌજા, સુભદ્રાપુત્ર અભિમન્યુ તથા દ્રૌપદીના પુત્રો - એ બધા મહારથીઓનો સમાવેશ થાય છે. હવે હે દ્વિજોત્તમ, આપણી સેનાના યોદ્ધાઓ વિશે હું તમને કહું. આપણી સેનામાં તમારા ઉપરાંત પિતામહ ભીષ્મ, કર્ણ, કૃપાચાર્ય, અશ્વત્થામા, વિકર્ણ અને સૌમદત્ત જેવા મહાન યોદ્ધાઓ છે. એમના સિવાય આપણી સેનામાં યુદ્ધકળામાં નિપુણ હોય, શસ્ત્રાસ્ત્રવિદ્યામાં માહિર હોય એવા અનેક યોદ્ધાઓ છે, જેઓ મારે માટે પોતાના જાનની બાજી લગાવવા તૈયાર છે. પિતામહ ભીષ્મ દ્વારા રક્ષાયેલ આપણી સેનાનું બળ અસીમ અને અખૂટ છે,જયારે આપણી સાથેની તુલનામાં, ભીમ દ્વારા રક્ષાયેલી પાંડવોની સેનાનું બળ સીમિત છે. એથી સર્વ યોદ્ધાઓ, પોતપોતાના નિયુક્ત કરેલ સ્થાન પર રહી સર્વ પ્રકારે આપણા સેનાપતિ એવા પિતામહ ભીષ્મની રક્ષા કરો. તે સમયે વરિષ્ટ કુરુ એવા પિતામહ ભીષ્મે જોરથી સિંહનાદ કર્યો અને શંખનાદ કર્યો, જેથી દુર્યોધનના હૃદયમાં હર્ષની લાગણી થઈ. તે પછી અનેક મહારથીઓએ પોતાના શંખ, નગારા, ઢોલ વગેરે વગાડ્યા. એ બધાના સ્વરોથી વાતાવરણમાં ભયાનક નાદ થયો. એ સમયે સફેદ ઘોડાઓથી શોભતા ભવ્ય રથમાં વિરાજમાન ભગવાન શ્રીકૃષ્ણ અને પાંડુપુત્ર અર્જુને પોતપોતાના શંખ વગાડ્યા. ભગવાન ઋષિકેશે (શ્રી કૃષ્ણે) પાંચજન્ય શંખ વગાડ્યો અને ધનંજય (અર્જુને) દેવદત્ત શંખ વગાડ્યો. ભીમે પોતાનો પૌડ્રક નામના શંખનો ધ્વનિ કર્યો.(શંખ વગાડ્યો) કુંતીપુત્ર મહારાજા યુધિષ્ઠિરે પોતાના અનંતવિજય નામના શંખનો, નકુલે સુઘોષ અને સહદેવે મણિપુષ્પક નામના શંખનો ધ્વનિ કર્યો. (શંખ વગાડ્યો) ધનુર્ધર કાશિરાજ, મહારથી શિખંડી, ધૃષ્ટદ્યુમ્ન્ય, વિરાટરાજ, અજેય એવા સાત્યકિ, મહારાજા દ્રુપદ, અભિમન્યુ તથા દ્રૌપદીના અન્ય પુત્રોએ પોતપોતાના શંખોનો ધ્વનિ કર્યો. શંખોના મહાધ્વનિથી આકાશ અને ધરા પર મોટો શોર થયો. એ સાંભળીને ધૃતરાષ્ટ્રના પુત્રોના (કૌરવોના) હૃદયમાં જાણે હલચલ થઈ. અર્જુને, કે જેના રથ પર હનુમાનજી વિરાજમાન હતા, તેણે પોતાનું ગાંડિવ (ધનુષ્ય) તૈયાર કરી ભગવાન ઋષિકેશને કહ્યું. હે અચ્યુત (હે કૃષ્ણ), મારો રથ બંને સેનાઓની મધ્યમાં લઈ ચાલો જેથી હું બંને પક્ષના યોદ્ધાઓને સારી પેઠે જોઈ શકું. મારે જોવું છે કે દુર્બુદ્ધિથી ભરેલ દુર્યોધનનો સાથ આપવા માટે યુદ્ધભૂમિમાં કયા કયા યોદ્ધાઓ ભેગા થયા છે. અને કોની સાથે મારે યુદ્ધ કરવાનું છે? સંજય કહે છે - હે ભારત (ધૃતરાષ્ટ્ર), ગુડાકેશ (અર્જુન)ના વચનો સાંભળી ભગવાન ઋષિકેશે એમનો રથ બંને સેનાની મધ્યમાં લાવીને ઊભો રાખ્યો. રથ જ્યારે પિતામહ ભીષ્મ, આચાર્ય દ્રોણ તથા અન્ય પ્રમુખ યોદ્ધાઓની સામે આવીને ઊભો રહ્યો ત્યારે ભગવાન કૃષ્ણે અર્જુનને કહ્યું, અર્જુન, વિપક્ષમાં યુદ્ધ માટે તૈયાર થયેલા યોદ્ધાઓને બરાબર જોઈ લે. પાર્થે બંને સેનાઓનું નિરીક્ષણ કર્યું તો એમાં પોતાના પિતરાઈ ભાઈઓ, પિતામહ, આચાર્ય, મામા, પુત્ર, પૌત્રો, મિત્રો, સ્નેહીજનો તથા હિતચિંતકોને ઊભેલા જોયા. એ બધા ને જોઈને અર્જુનનું મન ઉદ્વિગ્ન થઈ ગયું. વિષાદથી ભરેલ મને એણે, ભગવાન કૃષ્ણને કહ્યું, હે કૃષ્ણ, યુદ્ધ ભૂમિમાં હું સગાં સંબંધી અને હિતેચ્છુઓને લડવા માટે તત્પર ઊભેલા જોઈ રહ્યો છું. એમની સાથે યુદ્ધ કરવાની માત્ર-કલ્પના કરતાં જ, મારાં અંગ ઠંડા પડી રહ્યા છે, મારું મોં સુકાઈ રહ્યું છે, મારું શરીર અને અંગેઅંગ કાંપી રહ્યા છે. મારા હાથમાંથી ગાંડીવ જાણે સરકી રહ્યું છે. મારી ત્વચામાં દાહ થઈ રહ્યો હોય એવું મને લાગે છે. મારું ચિત્ત ભમી રહ્યું હોય એવું મને લાગે છે અને મારાથી ઊભા પણ રહેવાતું નથી. હે કેશવ, મને અમંગલ લક્ષણો દેખાઈ રહ્યા છે. મારા સ્વજન અને હિતેચ્છુઓને મારવામાં મને કોઈ કલ્યાણનું કામ હોય એમ નથી લાગતું, હે કૃષ્ણ, મને ન તો યુદ્ધમાં વિજય મેળવવાની ઈચ્છા છે, ન તો રાજ્યગાદી મેળવવાની કે અન્ય સુખોની કામના છે. હે ગોવિંદ, સ્વજનો અને હિતેચ્છુઓને મારીને મળનાર રાજ્ય અને ભોગોને ભોગવીને અમારે શું કરવું છે ? અરે, તેમને હણ્યા પછી અમારા જીવનનો પણ શું અર્થ બાકી રહેશે ? જેને માટે(મારા ગુરુજન, પિતા, પુત્ર, પૌત્રો, શ્વસુર પક્ષના સગાસંબંધીઓ), આ વૈભવ, રાજ્ય અને ભોગની કામના અમે કરીએ છીએ તેઓ સ્વયં આ યુદ્ધભૂમિમાં પોતાના પ્રાણોનું બલિદાન આપવા ઊભેલા છે. આ બધાને ત્રિભુવનના (ત્રણે ભુવન ના) રાજ્ય માટે પણ મારવાની કલ્પના હું કરી શકું એમ નથી તો ધરતીના ટુકડા માટે એમને શા માટે મારવા ? ભલેને તેઓ અમને મારી નાખે. ધૃતરાષ્ટ્રના પુત્રોને મારવાથી અમને શું પ્રસન્નતા મળશે. હે જનાર્દન, સ્વજનોની હત્યા કરવાથી તો કેવળ પાપ જ મળશે. એટલે એમને મારવા ઉચિત નથી. એમને મારી ને હું કેવી રીતે સુખી થઈશ? હે માધવ, એમની (દુર્યોધન અને કૌરવોની) મતિ તો રાજ્યના લોભથી ભ્રષ્ટ થઈ ગઈ છે. પોતાના કુળનો વિનાશ કરવામાં તથા મિત્રોનો દ્રોહ કરવામાં એમને કોઈ પણ પ્રકારનો ક્ષોભ થતો નથી. પરંતુ હે જનાર્દન, અમે અમારા કુળનો વિનાશ શા માટે થવા દઈએ. એવું ઘોર પાતકનું કામ કરવામાં અમે શા માટે પ્રવૃત્ત થઈએ. કુળનો વિનાશ થતાં કુળધર્મોનો નાશ થાય છે. અને કુળધર્મનો નાશ થતાં અધર્મ વ્યાપે છે. અધર્મ વ્યાપવાથી કુળની સ્ત્રીઓમાં દોષ આવે છે. અને હે વાષ્ણેય(કૃષ્ણ), એવું થવાથી વર્ણધર્મ નષ્ટ થઈ જાય છે. વર્ણધર્મનો નાશ થતાં વર્ણસંકર પ્રજા ઉત્પન્ન થાય છે.

Comments
  • Зачем Ваша Душа Выбрала Этот Знак Зодиака 12 дней назад
    Зачем Ваша Душа Выбрала Этот Знак Зодиака
    Опубликовано: 12 дней назад
  • Все ветви христианства за 14 минут 9 месяцев назад
    Все ветви христианства за 14 минут
    Опубликовано: 9 месяцев назад
  • ЛЕГЕНДА  О  ВЛАДИМИРЕ  ПОЗНЕРЕ  И  МОНГОЛЬСКОМ  КИНО  #веллер 15 02 2026 1 день назад
    ЛЕГЕНДА О ВЛАДИМИРЕ ПОЗНЕРЕ И МОНГОЛЬСКОМ КИНО #веллер 15 02 2026
    Опубликовано: 1 день назад
  • Катастрофа в столице / Захват Киева Россией? 17 часов назад
    Катастрофа в столице / Захват Киева Россией?
    Опубликовано: 17 часов назад
  • ⚡️ Жёсткое нападение на военных || Силовики начали штурм 15 часов назад
    ⚡️ Жёсткое нападение на военных || Силовики начали штурм
    Опубликовано: 15 часов назад
  • АВИЦЕННА ЗНАЛ: ПОЖИЛЫЕ, НЕ МОЙТЕСЬ ТАК! ЭТО КРАДЕТ ГОДЫ ЖИЗНИ! 1 месяц назад
    АВИЦЕННА ЗНАЛ: ПОЖИЛЫЕ, НЕ МОЙТЕСЬ ТАК! ЭТО КРАДЕТ ГОДЫ ЖИЗНИ!
    Опубликовано: 1 месяц назад
  • લંડનમાં ધામ ધૂમથી ઉજવાઈ મહા શિવરાત્રી ॥હર હર મહાદેવ॥ 8 часов назад
    લંડનમાં ધામ ધૂમથી ઉજવાઈ મહા શિવરાત્રી ॥હર હર મહાદેવ॥
    Опубликовано: 8 часов назад
  • 50 очень простых сочетаний клавиш, которые вы должны начать использовать уже сегодня. Сочетания к... 1 день назад
    50 очень простых сочетаний клавиш, которые вы должны начать использовать уже сегодня. Сочетания к...
    Опубликовано: 1 день назад
  • CHEMICZNE PĄCZKI. TEGO NIE KUPUJ. 4 дня назад
    CHEMICZNE PĄCZKI. TEGO NIE KUPUJ.
    Опубликовано: 4 дня назад
  • LLM и GPT - как работают большие языковые модели? Визуальное введение в трансформеры 1 год назад
    LLM и GPT - как работают большие языковые модели? Визуальное введение в трансформеры
    Опубликовано: 1 год назад
  • 6 Древних Посланий, Которые Расшифровал ИИ 2 недели назад
    6 Древних Посланий, Которые Расшифровал ИИ
    Опубликовано: 2 недели назад
  • Новый сценарий завершения войны в Украине к 2029 году 1 день назад
    Новый сценарий завершения войны в Украине к 2029 году
    Опубликовано: 1 день назад
  • ЧТО СДЕЛАТЬ 17 ФЕВРАЛЯ, ЧТОБЫ ИЗМЕНИТЬ ВЕСЬ 2026 ГОД 3 дня назад
    ЧТО СДЕЛАТЬ 17 ФЕВРАЛЯ, ЧТОБЫ ИЗМЕНИТЬ ВЕСЬ 2026 ГОД
    Опубликовано: 3 дня назад
  • Shreemad bhagvadgita, adhyay 1, shloka 1 to 10 4 дня назад
    Shreemad bhagvadgita, adhyay 1, shloka 1 to 10
    Опубликовано: 4 дня назад
  • ИИ ДАЛ ОТВЕТ: НЕ ИДИ К СВЕТУ. Что на самом деле происходит после смерти? 3 дня назад
    ИИ ДАЛ ОТВЕТ: НЕ ИДИ К СВЕТУ. Что на самом деле происходит после смерти?
    Опубликовано: 3 дня назад
  • Скрытый смысл главной молитвы «Отче наш». О чем на самом деле учил Иисус? 2 недели назад
    Скрытый смысл главной молитвы «Отче наш». О чем на самом деле учил Иисус?
    Опубликовано: 2 недели назад
  • ГОРОДА-ОШИБКИ: Топ-13 самых БЕЗУМНЫХ Городов Планеты! 7 дней назад
    ГОРОДА-ОШИБКИ: Топ-13 самых БЕЗУМНЫХ Городов Планеты!
    Опубликовано: 7 дней назад
  • કન્યા રાશિ: 17 થી 20 ફેબ્રુઆરી - બસ આ 4 દિવસ સાચવી લેજો! ભૌમવતી અમાસ અને ફૂલેરા દૂજ 7 часов назад
    કન્યા રાશિ: 17 થી 20 ફેબ્રુઆરી - બસ આ 4 દિવસ સાચવી લેજો! ભૌમવતી અમાસ અને ફૂલેરા દૂજ
    Опубликовано: 7 часов назад
  • Грач: Вестник Весны | Интересные факты про грачей 3 дня назад
    Грач: Вестник Весны | Интересные факты про грачей
    Опубликовано: 3 дня назад

Контактный email для правообладателей: u2beadvert@gmail.com © 2017 - 2026

Отказ от ответственности - Disclaimer Правообладателям - DMCA Условия использования сайта - TOS



Карта сайта 1 Карта сайта 2 Карта сайта 3 Карта сайта 4 Карта сайта 5