У нас вы можете посмотреть бесплатно દામોદરદાસ હરસાણીજીના જીવનના ૧૦ રહસ્યો ✨ | શું તેઓ સેવા કરતા હતા? | ૮૪ વૈષ્ણવની વાર્તા | મન આતુરી или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
"જય શ્રી કૃષ્ણ વહાલા વૈષ્ણવો 🙏 આજે 'મન આતુરી' ચેનલ પર આપણે શ્રીમહાપ્રભુજીના પરમ નિજ સેવક શ્રી દામોદરદાસ હરસાણીજી (દમલાજી) ના જીવનના એવા ગૂઢ રહસ્યો વિશે જાણીશું જે કદાચ ઘણા વૈષ્ણવો જાણતા નથી. આજના વિશેષ સત્સંગમાં આપણે જોઈશું: ૧૦ રહસ્યમય પ્રસંગો: દમલાજીના જીવનના ૧૦ અજાણ્યા પ્રસંગોનો ભાવપ્રકાશ સાથે સચોટ ખુલાસો. સેવાનું રહસ્ય: શું દામોદરદાસજી ઠાકોરજીની સેવા કરતા હતા? તેમના માથે કયું સ્વરૂપ બિરાજતું હતું? શ્રીમહાપ્રભુજીના પાદુકાજી: દામોદરદાસજીના ઘરે શ્રીમહાપ્રભુજીના પાદુકાજી બિરાજતા હતા, તેનો સુંદર ભાવપ્રકાશ. દામોદરદાસ હરસાણીજીનો ધોળ: વિડિયોના અંતમાં આખી વાર્તાનો સાર સમજાવતો દમલાજીનો પવિત્ર ધોળ. ૮૪ વૈષ્ણવની વાર્તાના આ ભાવભર્યા સત્સંગને અંત સુધી જરૂર જોજો અને દમલાજીના જીવનના આ રહસ્યો જાણીને પુષ્ટિ સિદ્ધાંતને વધુ ઊંડાણપૂર્વક સમજજો. જો તમને આ માહિતી ગમી હોય તો વિડિયોને Like કરજો અને અન્ય વૈષ્ણવો સાથે Share કરી આ જ્ઞાનની ગંગામાં સહભાગી બનજો. અમારી ચેનલ 'મન આતુરી' ને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો! શ્રી વલ્લભ ચરણ અનુરાગી - મન આતુરી"#Pushtimarg #84VaishnavVarta #DamodardasHarsani #ShriVallabh #Satsang #GujaratiSatsang #Mannaaturi #TulsiKyaro #Vaishnavism #BhavPrakashદામોદરદાસ હરસાણીજીના જીવનના ૧૦ રહસ્યો ✨ | શું તેઓ સેવા કરતા હતા? | ૮૪ વૈષ્ણવની વાર્તા | મન આતુરી