У нас вы можете посмотреть бесплатно Rajula News|રાજુલા ખાતે વડગામના કાઠી ક્ષત્રિય સમાજ સાડાત્રણ દિવસના ઉપવાસ или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
રાજુલા ખાતે કાઠી ક્ષત્રિય સમાજના સાડાત્રણ દિવસના ઉપવાસ #rajulanirangat #kathiyawadi #darbar ૭૦૦ વર્ષ થી ચાલી આવતી જૂની પરંપરા મુજબ સુરેન્દ્રનગરના ચોટીલાથી દસ કિલોમીટર દૂર દેવસર ગામે કાઠી ક્ષત્રિય સમાજના ઇષ્ટદેવ એવા ભગવાન સૂર્ય નારાયણ દેવનું નવા સૂરજ દેવળ મંદિર આવેલું છે. આ એક એવા ભગવાન જીવનદાતા અને સમયદાતા છે. સૂર્યનારાયણભગવાન સાત ઘોડાઓ દ્વારા ખેંચાયેલા સુવર્ણ રથમા રાંદલમાંતાજી સાથે બિરાજમાન છે. ભગવાન સૂર્યનારાયણને પરમ સત્ય, બ્રહ્મ સમાન માનવામાં આવે છે. તેમને બધી સૃષ્ટિના આશ્રયદાતા, આધ્યાત્મિક તેમજ ભૌતિક અસ્તિત્વોના સ્વામી, તેમજ તેમના ભક્તોના દુઃખ દૂર કરનાર માનવામાં આવે છે . કાઠી ક્ષત્રિય સમાજના લોકો નવા/ સુરજદેવળ મંદિર ખાતે દર વર્ષની વૈશાખ સુદ એકમથી વૈશાખ સુદ ચોથના બપોર સુધી સાડા ત્રણ દિવસનાં કઠોર ઉપવાસ કરવા દૂર દૂર દેશાવરો ખાતેથી આવેછે. અને ભગવાન સૂર્યનારાયણની પૂજા અર્ચના ધૂપ, દીપ, આરતી, ઉતારી ઉપવાસ કરે છે. સાડા ત્રણ દિવસના ઉપવાસ કરવાની આ પરંપરા ૭૦૦ વર્ષ થી ચાલી આવે છે. ઇ.સ.૧૬૯૦-૯૧ માં મુઘલ સામ્રાજ્યનાં રાજા ઔરંગઝેબના સેનાપતિ સુજાતખાએ જૂના સૂરજદેવળ પર હુમલો કર્યો કાઠીઓ પોતાના ઇષ્ટદેવ ભગવાનશ્રી સૂર્યનારાયણનું મંદિરની રક્ષા કરવા, બચાવવા ત્રણ દિવસ સુધી મુઘલસેના સાથે યુદ્ધ કર્યું.અને ઘણા કાઠીવિરો આં યુદ્ધમાં કામ આવી ગયા અને આજે પણ કાઠીસપૂતોને શ્રદ્ધાંજલી આપવા માટે દર વર્ષની વૈશાખ સુદ એકમથી ચોથના બપોર સુધી સાડા ત્રણ દિવસનાં કઠોર ઉપવાસ કરી એમના બલિદાનને યાદ કરવામાં આવે છે ૭૦૦ વર્ષ થી ચાલી આવતી જૂની પરંપરા મુજબ રાજુલા ખાતે પુંજાબાપુની ગૌશાળા પાસે આવેલ મૂળ માણાવાવના અને હાલ વડ ખાતે રહેતા દિલુભાઈ વાળાની વાડી ખાતે વડગામ અને રાજુલા ગામના કાઠી ક્ષત્રિય સમાજ દ્વવારા સાડાત્રણ દિવસના ઉપવાસ કરવામાં આવ્યાછે આમ કાઠી ડાયરા દ્વવારા પોતાના ગામમાં જ ઉપવાસનો પ્રારંભ કર્યો છે. અને ઉપવાસ રાખી સૂર્યનારાયણદેવની ધૂપ દીપ ફળ, ફુલ, કંકુ ચોખા,અબીલ, ગલાલ નિવેદ ધરી કર્મ-કાંડી આચાર્ય દ્વવારા બ્રાહ્મણના વચને અને સૂર્ય ની શાક્ષી એ ભગવાન ભાસ્કરના પૂજનો કરવામાં આવી રહ્યા છે અને આજે પણ બલિદાની કાઠી ક્ષત્રિયવીરો ના બલિદાનો ને સાડા ત્રણ દિવસ ઉપવાસ કરી સંસ્કૃત શ્લોક ના પઠન કરી ભગવાન સૂર્યનારાયણ દેવ ના નામ લેતા લેતા