У нас вы можете посмотреть бесплатно Madhudhara | Honey | અહિંસક રીતે વૈજ્ઞાનિક પદ્ધતિ થી મધમાખી ની ખેતી દ્વારા શુદ્ધ મધ નું ઉત્પાદન или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
અહિંસક રીતે વૈજ્ઞાનિક પદ્ધતિ થી મધમાખી ની ખેતી દ્વારા શુદ્ધ મધ નું ઉત્પાદન કેવીરીતે થાય છે તેની સંપૂર્ણ માહિતી જુઓ ભારત દેશના અમૂલ્ય પ્રાકૃતિક ખજાનાનો અર્ક. જે દ્રવ્યના ગુણો પર ઇતિહાસ એ ગ્રંથો લખેલા છે, કેટલાક ધર્મોમાં ધરતી પર નું અમૃત કહ્યું છે ને ચરક સંહિતામાં એક હજારથી વધારે રોગોની દવા કહી છે. કુદરતની આ અમૂલ્ય ભેટને આપણે મધ તારીખે ઓળખીયે છીએ. પણ સાચું મધ તો એજ, જેનું કોઈ પણ પ્રકારનું પ્રોસેસીંગ ન થયું હોય અને એક પણ પ્રકારનું પ્રાકૃતિક કે માનવસર્જિત તત્વોનું મિશ્રણ ન કર્યું હોય. 100% શુદ્ધ અને ગુણવત્તા યુક્ત મધ, એજ છે સાચું મધ. આપણી પૌરાણિક પ્રથા અને વૈજ્ઞાનિક પધ્ધતિથી નિષ્કર્ષણ કરેલું હોય, એજ સાચું મધ. આ રીતે વર્ષોથી મધનું અકત્રિકરણ કરીને વિશ્વભરમાં પ્રસિદ્ધિ મેળવનારી બ્રાન્ડ એટલે મધુધારા . આ કંપનીનાં સ્થાપક કોઈ બિઝનેસ મેન કે એમ.બી.એ ની ડિગ્રી ધરાવતા એન્ટરપ્રેયોર નથી. આતો ભારત દેશના ધબકારા સમાન ખેડૂત પુત્ર શ્રી દર્શનભાઈ ભાલારા છે. વિશ્વમાં જયારે ગુડ બી કીપીંગ પ્રેકટીસ, મધની શુદ્ધતા, અહીંસક મધનું મહત્વ કે મધમાખીનું શ્રેઠ પાલનની વાત થાય ત્યારે શ્રી દર્શનભાઈ ભાલારા નું અચૂક નામ લેવાય છે. કીટક શાસ્ત્રનાં નિષ્ણાંત અને મધ માખીઓની સેવા જેમના જીવનનું ધ્યેય છે આવા સ્થાપક જયારે મધમાખીઓનો ઉછેર કરે ત્યારે વિશ્વનું સૌથી શુધ્ધ મધનું નિષ્કારણ થઇ છે. આઓ આપણે સૌ દર્શનભાઈ પાસેથી મધ અને મધ ઉછેર વિષેની રસપ્રદ વાતો સાંભળીયે . આ વિડિઓ બધા સુધી પહોંચે અને સૌ ને મધ વિષે જ્ઞાન મળે તે માટે ફેસબુક, વૉટ્સઅપ અને યુટ્યુબ પર શેર જરૂર કરજો . 100% શુદ્ધ અને ગુણવત્તા યુક્ત મધ ઓર્ડર કરવા માટે https://madhudhara.com/ ફ્રી હોમ ડિલિવરી .