У нас вы можете посмотреть бесплатно Padhramni | Varni Vanvicharn Katha -Surat 2026 | Day -2 | Salngpurdham | Hariprakashdashji swami или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
“હિમાલયની શાંતિ અને જંગલોની નિર્ભયતા, હવે તમારા શહેરમાં, નીલકંઠ વર્ણીના વનવિચરણની પાવન થા.” શ્રી નીલકંઠ વર્ણીના પાવન ચરિત્રોનું અમૃતપાન - શ્રી સહજાનંદ યુવક મંડળ, કુબેરનગર સુરત આયોજિત સુરતના આંગણે વહેતી ભક્તિની ગંગા! શ્રી સહજાનંદ યુવક મંડળ, કુબેરનગર દ્વારા આયોજિત 'વર્ણી વનવિચરણ કથા' માં આજે પણ આપ સૌ ભાવિકો પધારો અને પૂજ્ય હરિપ્રકાશદાસજી સ્વામીના મુખેથી ભગવાનના દિવ્ય વિચરણના પ્રસંગોનો લાભ લો. તારીખ: ૧૬ થી ૨૨ માર્ચ ૨૦૨૬ સમય: રાત્રે ૦૮:૩૦ થી ૧૧:૧૫ વક્તા: સાળંગપુરધામના પ્રખ્યાત વક્તા શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા) આશિર્વાદ: પુરાણી શ્રી વિષ્ણુપ્રકાશદાસજી સ્વામી – અથાણાવાળા સ્થળ: કેશવ ફાર્મ, વેડ રોડ, સુરત આયોજન વિશે શ્રી સહજાનંદ યુવક મંડળ દ્વારા આયોજિત આ કથામાં નીલકંઠ વર્ણીએ કરેલી સાત વર્ષની કઠિન ભારત યાત્રા અને તેમના ત્યાગ-તપસ્યાના પ્રસંગોનું નિરૂપણ કરવામાં આવશે. સાળંગપુરના શાસ્ત્રી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી પોતાની આગવી શૈલીમાં ભક્તોને મંત્રમુગ્ધ કરશે. "નીલકંઠ વર્ણીના દિવ્ય ચરિત્રોનું પાન કરવા અને જીવનને ઉન્નત બનાવવા આપ સૌને ભાવભર્યું આમંત્રણ છે." #VarniVanvicharan #NilkanthVarni #Swaminarayan #SuratEvents #KubernagarSurat #SalangpurDham #HariprakashSwami #SajahanandYuvakMandal Shree Kashtbhanjan Dev Hanumanji Mandir - Salangpur