У нас вы можете посмотреть бесплатно Padma Shri Raghuveer Chaudhari | Jananpith Award Purskrut | Gujarati Sahitya | Conversation | Jalso или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
#jalso #gujarati #sahitya #gujaratiliterature છેલ્લા પાંચેક દાયકાથી ગુજરાતી સાહિત્ય જગતની સેવામાં પરોવાયેલા પદ્મ શ્રી રઘુવીર ચૌધરી સાહેબથી કોણ અજાણ હોય ? તેમની લેખન યાત્રાની સફર જેટલી રોચક છે એટલી જ એમની જીવન યાત્રા પણ. આ podcast આપને ગુજરાતી ભાષા સાહિત્યની આજની તસવીરથી વાકેફ કરાવશે. આ સંવાદ અદ્ભુત એટલા માટે છે કે, રઘુવીર ચૌધરી સાહેબના નિવેદન અને અભિવ્યક્તિ આપણને એક નવી દિશા અને નવો વિચાર તરફ લઇ જશે. તેમની સાથેના આ સંવાદમાં આપ ગુજરાતી ભાષાને, ગુજરાતી ભાષાના સુવર્ણ ઈતિહાસને તેમજ વર્તમાન સમયમાં સાહિત્યજગતની સ્તિથિને સમજી શકશો, માણી શકશો. --------------------------------------------------------------------------------------------------------- LIKE || SHARE || COMMENT || SUBSCRIBE --------------------------------------------------------------------------------------------------------- Follow us on Facebook : / jalsomusic Instagram : / jalsomusicandpodcastapp Download Jalso app : www.jalsomusic.com Timestamps: 00:00 – Introduction 02:40 – પદ્મશ્રી પુરસ્કાર મળ્યો તે માટે કઈ લાગણી અનુભવો છો? 04:20 – તમારા વતનને તમે આજે કઈ રીતે યાદ કરો છો? 07:40 – શું ગામડાઓ હવે ભાંગતા જાય છે? 10:00 – યુવાનોને જો ગ્રામ્યજીવન તરફ વાળવા હોય તો આપણે શું ભૂમિકા ભજવવી જોઈએ? 10:45 – તમે વતન છોડીને અમદાવાદ કઈ રીતે આવ્યાં અને કઈ ક્ષણ ઉપર તમને એમ થયું કે મારે લેખક બનવું છે? 14:14 – કવિતા માટેનો પ્રેમ શું હજી પણ જીવંત છે? 15:05 – ‘અમૃતા’ કૃતિ વિશે 20:10 – ‘અમૃતા’ કૃતિનું આજે પણ ખૂબ વધુ વાંચન થવા પાછળનું કારણ 21:15 – આપ ની સૌથી પ્રિય નવલકથા કઈ છે? 23:37 – ‘અમૃતા’ કૃતિથી બીજી કૃતિઓ ઢંકાઈ ગઈ એવું તમને લાગે છે? 24:45 – ‘અમૃતા’ કથામાં એ પાત્ર કોણ છે? 25:44 – આધુનિકતા ના પ્રવાહથી તમે કઈ રીતે જુદા પડ્યા? 28:23 – 60’s ના એ ગાળાને યાદ કરો તો કયા સાહિત્યકારસૌથી વધુ યાદ આવે છે? 31:00 – સાહિત્યની દ્રષ્ટિએ આજની પેઢીને કઈ રીતે જુઓ છો? 35:55 – કયા ભારતીય સર્જકે તમને ખૂબ પ્રભાવિત કર્યા છે? 37:21 – હિન્દી ભાષામાં તમે અધ્યાપક બન્યા તે પસંદગી પાછળનું કારણ? 38:25 – જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો ત્યારે શું લાગણી અનુભવી? 39:25 – પન્નાલાલ પટેલ અને ઉમાશંકર જોશી સાથેના સ્મરણો 43:27 – એ જુનો સમય યાદ આવે છે? 44:08 – પારુ બા ની યાદ આવે છે? 45:38 – પારુ બા ને આપ ની કઈ કૃતિ સૌથી વધુ ગમતી? 46:44 – પરિષદ અને અકાદમી વચ્ચે કેમ સુલજતું નથી? 49:00 – શું તમે કવિ તરીકે ઓળખાવવાનું વધુ પસંદ કરો છો? 49:35 – ‘ગોકુળ-મથુરા-દ્વારકા’ કૃતિ વિશે 52:56 – ગાયનના શોખ વિશે 54:17 – અત્યારે સમય કઈ રીતે પસાર કરો છો? 55:00 – અમદાવાદમાં ક્યાં બહાર જવાનું પસંદ કરો? 55:30 – પ્રવાસના શોખ વિશે 56:50 – ગુજરાતી ભાષાની વર્તમાન સ્તિથિ વિશે 58:12 - ઉભરતા લેખકો માટે 01:02:40 – નાટ્યસાહિત્ય વિશે 01:04:35 – આ સમયે તમને કોઈ અફસોસ, કોઈ અવસાદ છે? 01:05:44 - End #podcast #conversation #literature #gujarati