У нас вы можете посмотреть бесплатно સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ એપ ગુજરાત દ્વારા કમિટી, તંત્રીશ્રીઓ, સંતો મહંતોનુ વિરમાયા રત્ન એવોર્ડ или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ એપ ગુજરાત દ્વારા કર્મશીલો,નવિન વર્ષ કમિટી, તંત્રીશ્રીઓ, સંતો મહંતોનુ વિરમાયા રત્ન એવોર્ડ થી સન્માનિત કાર્યક્રમ સર્કિટ હાઉસ શાહિબાગ ખાતે યોજાયો સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ એપ ગુજરાત દ્વારા નવિન વર્ષ-2026 ના વર્ષની કમિટી સભ્યો, ન્યુઝ પેપર તંત્રીશ્રીઓ, સામાજિક કર્મશીલો, સંતો મહંતોનો સન્માન સમારોહ કાર્યક્રમ તા 15/3/2026 નેં રવિવારના રોજ બપોરે 1 થી 5 કલાકે સરદાર વલ્લભભાઈ પટેલ મેમોરિયલ હોલની સામે જુના સર્કિટ હાઉસ શાહિબાગ અમદાવાદ ખાતે યોજાયો આ કાર્યક્રમની શરૂઆત સર્વ પ્રથમ પધારેલા મહાનુભાવો ના હસ્તે ડો બાબાસાહેબ આંબેડકર,વીરમાયા દેવની ફોટો છબી આગળ પુષ્પો અર્પણ કરી દિપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં સમારંભના અધ્યક્ષ તરીકે શ્રી ઈશ્વરભાઈ ડી મકવાણા પૂર્વમંત્રી ગુજરાત રાજ્ય, ઉદ્ધાટક અને ભોજનદાતા શ્રી મોહનભાઈ પી જાદવ, નિવૃત્ત નિરિક્ષક અધિકારી નાગરિક પુરવઠા ગાંધીનગર, અતિથિ વિશેષ તરીકે શ્રી ચંદ્રકાંત જે સોયા આચાર્ય પ્રાથમિક શાળા નં-3 સુરેન્દ્રનગર, શ્રીમતી વિણાબેન એમ દિપકર, મહિલા અધ્યક્ષ સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ એપ તેમજ હોલના દાતા, સમારંભના મુખ્ય મહેમાન તરીકે શ્રી અર્જુનભાઈ પી ગોહિલ દાદા આદ્યસ્થાપક શિક્ષણ વિકાસ સેવા ટ્રસ્ટ અમદાવાદ, શ્રી મુકેશભાઈ ડી કોલસાવાળા ઉધોગપતિ, શ્રી જયેશભાઈ જે પરમાર રાષ્ટ્રીય સંગઠન સચિવ અનુસુચિત જાતિ જનજાતિ વિકાસ પરિષદ નવી દિલ્હી, શ્રી ભાવેશભાઈ ભીખાભાઈ મકવાણા વિરમાયા રત્ન એવોર્ડ ના દાતા, સંતો મહંતો ના આશીર્વચન માં મહંતશ્રી ગોરધનદાસ આચાર્ય સંતશ્રી જોધલપીર યાત્રાધામ કેશરડી, મહંતશ્રી 108 બાલકદાસ સાહેબ ગુરૂશ્રી કેશવ સાહેબ મોડાસા, મહંતશ્રી જયંતીબાપુ ગુરૂ માધવદાસ બાપુ ત્રિકમ સાહેબની જગ્યા ચિત્રોડ, સંતશ્રી પ્રહલાદ બાપુ માયાવશી વીર માયાદેવ જન્મભુમિ રનોડા, સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ એપ ગુજરાત ની કમિટી સદસ્યો મા સ્થાપક શ્રી ભીખાભાઈ એ મકવાણા નંદાસણ, શ્રી જેશિગભાઈ ડી ચાવડા-સાબરમતી શ્રી મહેન્દ્રભાઈ ડી પરમાર-વડોદરા, શ્રી મગનલાલ જી ડાભી-ગાધીનગર, શ્રી હસમુખભાઈ બી મકવાણા-કડી, શ્રી રમેશભાઈ એન મકવાણા-મીઠા, શ્રી જયંતીભાઈ પી પરમાર-ભાસરિયા, શ્રી બીપીનભાઈ કે સોલંકી-કલોલ, શ્રી હરિ નારાયણ બૌદ્ધ-છત્રાલ શ્રી બીપીનભાઈ વી દુલેરા-લખતર, હંસાબેન રાજપુત ઘાટલોડિયા, શ્રીમતી વિણાબેન એમ દિપકર-મહેસાણા, શ્રી નટુભાઈ ભીમ દુલારે મહેસાણા, શ્રી બચુભાઈ સોલંકી ગાંધીનગર, શ્રી લયનેશકુમાર કે પરમાર સિધ્ધપુર, શ્રી વિજયભાઈ જે ચૌહાણ મેરેજ બ્યુરો ચાંદખેડા,તંત્રીઓમા શ્રી મગનલાલ ડી પરમાર-તંત્રી સાબર આવાઝ, શ્રી ગોવિંદભાઈ બી મકવાણા-તંત્રી જય ઝાલાવાડ સુરેન્દ્રનગર, શ્રી બાબુભાઈ મેસરવાલા-તંત્રી વોઇસ ઓફ ગાંધીનગર, તેમજ અન્ય નામી અનામી સૌ સમાજબંધુઓ ભાઈઓ બહેનો નિવૃત્ત અધિકારીઓ બહું જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ એપ ગુજરાત દ્વારા પધારેલા આમંત્રિત મહેમાનો નવી કમિટી ના સદસ્યો તંત્રીશ્રીઓનુ વિરમાયા રત્ન એવોર્ડ વિરમાયાનો ટોર્ફી સન્માનપત્ર કેલેન્ડર આપી સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું એન્કરિગ મહેન્દ્રભાઈ મકવાણા શિક્ષક મેડાઆદરજ દ્વારા કરવામાં આવ્યું હતું સ્વરૂચિ ભોજન ઠંડા પીણાં ચા પાણી ની સુંદર વ્યવસ્થા દાતાશ્રીઓ દ્વારા કરવામાં આવી હતી ત્યાર પછી રણુજા રામદેવરા રાજસ્થાન ખાતે કુસુમ મેધવાલ ના સન્માન માટે મીટીંગ મળી હતી ટુંક સમયમાં નવી કમિટી ના સદસ્યો રણુજા રામદેવરા જશે રિપોર્ટર શ્રી ભીખાભાઈ એ મકવાણા નંદાસણ તા કડી