У нас вы можете посмотреть бесплатно ઝાઝાવડા દેવ સ્થાન થરા ખાતે બ્રહ્મલીન મહંત શ્રી શિવપુરીજી બાપુ નો ભવ્યાતિભવ્ય ભંડારા મહોત્સવ યોજાયો или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
. ગોસ્વામી સમાચાર ન્યુઝ ચેનલ બ્રહ્મલીન મહંતશ્રી શિવપુરીજી બાપુ પંચામૃત મહોત્સવ ઉત્તર ગુજરાતની દિવ્ય ભૂમિ પર અનેક સંતો મહંતો ભક્તો યોગી અને ઓલિયા સિદ્ધ પુરુષો થયા છે આજે પણ એમની જીવંત સમાધિઓના દર્શન પણ થાય છે આજે પણ અનેક સંતો મહંતો તરફથી સારી કામગીરીઓ કરવામાં આવે છે આજે આપણે વાત કરવી છે બનાસકાંઠા ના કાંકરેજની થરા શહેર ની પાવન ધરા પર આવેલ સમસ્ત ભરવાડ સમાજની ગુરુગાદી શ્રી ગ્વાલનાથ મહાદેવ ઝાઝાવડા દેવ સંસ્થાન મુકામે સિદ્ધ પુરુષ અને ઓલિયા તરીકે ઓળખાતા અને અલખનો અવતાર કરુણા નો સાગર પરમ પૂજ્ય સંત શિરોમણી બ્રહ્મલીન શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર મહંત શ્રી શ્રી શિવપુરીજી બાપુ નો આજે ભવ્યાતિભવ્ય ભંડારા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું થરા મુકામે ભંડારા નિમિત્તે ધર્મસભા માં ભાવપૂર્વક પધારેલા અનેક નામી અનામી સંતો સંતો મહંતો બોહળી સંખ્યામાં પધારેલા ગોસ્વામી સમાજના ભાઈઓ બહેનો માતાઓ પધારેલ તમામ ભગવાધારીઓ નું શ્રી ગ્વાલીનાથ મહાદેવ ઝાઝાવડા દેવ દેવ સ્થાન ના વર્તમાન મહંત શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર મહંત શ્રી ઘનશ્યામપુરીજી ગુરુ શ્રી શિવપુરી બાપુ તરફથી સ્વાગત કરવામાં આવેલું સાથે બાપુ તરફથી ફુલહાર થી સ્વાગત અને ભેટ પૂજા કરવામાં આવી તથા ધર્મપ્રેમી જનતા પણ પધારેલ બાપુ નો શિષ્યવર્ગ સેવકગણ બોહોળી સંખ્યામાં પધારેલા ભંડારા મહોત્સવમાં તમામ સંતો મહંતો સમાજ અગ્રણીઓની ઉપસ્થિતિમાં ભવ્ય ભંડારો યોજાયો હતો ગોસ્વામી સમાજના યુવાવર્ગ વિશાળ સંખ્યામાં પધારેલો પરમ પૂજ્ય મહંત શ્રી 1008 જગદીશપુરીજી ગુરુ શ્રી હરિપુરી બાપુ થળી જાગીર મઠ ના વર્તમાન મહંત શ્રી તરફથી શ્રી ગ્વાલીનાથ મહાદેવ ઝાઝાવડા દેવસ્થાન ના મહંત શ્રી ઘનશ્યામપુરીજી બાપુ ને સોનાથી મઢેલી રુદ્રાક્ષ માળા ભેટ કરવામાં આવી પરમ પૂજ્ય મહંત શ્રી ઘનશ્યામપુરી બાપુને સાથે સન્માન પત્રક પણ આપવામાં આવેલ સાથે કેદારપુરી બાપુને ઘડિયાળ ભેટ કરવામાં આવી મુન્નાપુરી બાપુને પણ ઘડિયાળ ભેટ કરવામાં આવી ભરતપુરી બાપુને પણ ઘડિયાળ ભેટ કરવામાં આવી થળી જાગીર મઠ ના વર્તમાન મહંત શ્રી 1008 જગદીશપુરીજી મહારાજ તથા દેવ દરબાર જાગીર મઠ ના વર્તમાન મહંત શ્રી 1008 બળદેવનાથજી મહારાજ બંને સંતો તરફથી ઝાઝાવડા ધામના તમામ સંતો મહંતો નું ફુલહાર થી સ્વાગત કરવામાં આવ્યું થરા મુકામે ભંડારા મહોત્સવમાં અપુર પૂર્વક સેવા આપનાર તમામ ભરવાડ સમાજના યુવાવર્ગ અને જ્ઞાતિ અગ્રણીઓ તથા ભરવાડ સમાજ ના તમામ ભાઈઓ અને તથા સેવકગણ ભાઈઓ ને સમાજ સેવાનું કામ કરવા બદલ ધન્યવાદ આભાર વ્યક્ત કરીએ છીએ ગોસ્વામી સમાચાર ન્યુઝ ચેનલ તરફથી 🙏🙏🙏🙏🙏 ✍️ પ્રસ્તુત કરતા હંસપુરી જે ગોસ્વામી દેલવાડા