У нас вы можете посмотреть бесплатно 011 - SHREE SAMAYSAR PRAVACHAN - Pt. SHAILESHBHAI SHAH DT:08/03/2026 или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
011 - SHREE SAMAYSAR PRAVACHAN POORVARANG ADHIKAR – MANGLACHARAN \ Pt. SHAILESHBHAI SHAH DT:08/03/2026 💥શ્રી સીમંધર સ્વામી દિગંબર જિનાલય, વસ્ત્રાપુર, અમદાવાદ. 💥તા. ૮.૩.૨૬ ના આદરણીય પંડિત શ્રી શૈલેષભાઇ ના શ્રી સમયસાર પર ના શ્લોક-૧ પર ના પ્રવચન ના અંશો ...... 💥સમયસાર નો સ્વાધ્યાય દૃષ્ટિપ્રધાન શૈલીના ચશ્મા પહેરીને કરવો. તો દ્રવ્યદૃષ્ટિ પ્રગટ થવાની સંભાવના રહે. 🌸શ્લોક-૧ અમૃતચંદ્ર આચાર્યે લખેલ છે. જયારે શ્લોક નો શ્લોકાર્થ પંડિત જયચંદજી એ લખેલ છે. 🪷 'નમ: સમયસારાય' માં ' સમય ' એટલે જીવ નામનો પદાર્થ. 'સાર' કહેતા દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મ થી રહિત શુદ્ધાત્મા. 💐એ શુદ્ધાત્મા માટે શ્લોક માં 4 વિશેષણ બતાવ્યા છે. 🍁 પ્રવચનસાર ગાથા 86 માં કહ્યું કે આત્માના લક્ષે શાસ્ત્રનો સ્વાધ્યાય કરવો. જાણકારી વધારવા માટે નહીં પણ આત્માના અનુભવ માટે કરવો. 🌹પૂજ્ય બહેનશ્રી એ કહ્યું છે કે તું નથી કરતો એટલે થતું નથી. પુરુષાર્થ તો તારે કરવાનો છે. 🌲 પૂજ્ય ગુરૂદેવશ્રી એ કહ્યું છે કે......' મારે મારા આત્માનું હિત કરવું છે તેમ તેને અંદરથી લાગવું જોઈએ. જે જાગૃત રહેશે તે બચશે. ભાગ્યશાળી હોય તેને આ વાત કાને પડે છે. ' 🌻