У нас вы можете посмотреть бесплатно ગીતાજી Special Podcast - Secrets of કર્મ, ભાગ્ય, મૃત્યુ, વેદો, સનાતન વિચારધારા, મોક્ષ, Spirituality или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
આ વિશેષ આધ્યાત્મિક એપિસોડમાં આપણી સાથે ઉપસ્થિત છે વૈષ્ણવાચાર્ય પૂજ્ય પાદ શ્રી દ્વારકેશલાલજી મહોદય જેમના વચનામૃત સાંભળીને લખો કરોડો લોકોને પિતાના જીવનના ઘણા પ્રશ્નો ના જવાબો મળી જતા હોય છે. એમના દ્વારા કરવામાં આવતી ભાગવત કથાનું રસપાન કરવું એક અનેરો લ્હાવો છે. એવા આદરણીય ગુરુચરણશ્રી, અગ્રણી આધ્યાત્મિક નેતા અને માર્ગદર્શક તરીકે એમનો સાક્ષાત્કાર મારા માટે ખુબજ મહત્વપૂર્ણ ક્ષણ હતી. આ આ જ્ઞાનપૂર્ણ વાર્તાલાપ તમારા માટે મેં કર્યો છે જેનાથી તમને તમારા જીવનના ઘણા સવાલોના જવાબો મળી જશે. આ પોડકાસ્ટમાં અમે ઘણા અલગ અલગ વિષયો પર ચર્ચા કરી છે. જેમાં અમે શ્રીમદ્દ ભગવદ્દ ગીતા વિષે, આધ્યાત્મિકતા વિષે, આપણા ધર્મ શાસ્ત્રો વિષે, ભગવાનના જીવન ચરિત્ર વિષે, અત્યારના જીવનની સમસ્યાઓ વિષે, કર્મો વિષે, સનાતન ધર્મની વિચારધારા વિષે, વ્યવહારિક જીવનના પાઠો વિષે ઘણી વિસ્તૃતમાં ચર્ચા કરી છે. આ પોડકાસ્ટમાં, અમે નીચે મુજબના વિષયો વિષે વાતો કરી છે: • કેવી રીતે આધ્યાત્મિકતા આપણને આજની વ્યસ્ત દુનિયામાં શાંતિ અને સંતુલન શોધવામાં મદદ કરી શકે છે • કર્મ, ભાગ્ય અને પુરુષાર્થ ના રહસ્યો • ગીતાજીના પાઠ, રહસ્યો અને આપણા જીવન પર એ પાઠો ની અસર • આપણા પ્રાચીન ધર્મ શાસ્ત્રોની ભૂમિકા અને એમાંથી જીવનમાં ઉતારવા જેવા સિદ્ધાંતો • તણાવ, નિષ્ફળતા અને જીવનના પડકારોનો સામનો કેવી રીતે કરવો આ માત્ર વાતચીત નથી - આ પોડકાસ્ટ સનાતન ધર્મ, વ્યવહારુ સલાહ અને જીવન બદલતા પરિપ્રેક્ષ્યના હૃદયની સફર છે જે તમને તમારી પોતાની યાત્રા વિશે ઊંડાણપૂર્વક વિચારવા મજબુર કરી દેશે. આપણા સમયના સૌથી આદરણીય અને પ્રતિષ્ઠિત ધાર્મિક ગુરુઓમાંથી એક એવા વૈષ્ણવાચાર્ય પૂજ્ય પાદ શ્રી દ્વારકેશલાલજી મહોદય આ પોડકાસ્ટના માધ્યમથી એક વિચારોનો ખજાનો આપણને અર્પણ કરે છે. આ પોડકાસ્ટ આખો જરૂર થી જોશો અને તમારા પ્રિયજનો ને શેર કરજો. I'm honored to bring you this enlightening conversation with Vaishnavacharya Pujya Pad Shri Dwarkeslalji Mahoday, a revered spiritual leader and guiding light in Sanatan Dharma. His profound insights into spirituality, ancient scriptures, and practical life lessons offer timeless guidance for today's world. In this podcast, we discuss: • How spirituality can help us find peace and balance in today’s busy world • Understanding karma, destiny, and effort • Life lessons from the Bhagavad Gita that resonate even today • The role of our ancient scriptures and their relevance now • How to deal with stress, failure, and life’s challenges through faith This is not just a conversation—it’s a journey into the heart of Sanatan Dharma, practical advice, and life-changing perspectives that will leave you thinking deeply about your own journey. Host: Jay Thadeshwar, Entrepreneur, Investor Podcaster Instagram: / jay.thadeshwar LinkedIn: / jaythadeshwar YouTube: / @jay.thadeshwar Guest: Pujya Pad Shri Dwarkeshlalji Mahodaya, Vaishnavacharya - Pushti Sampradaya, Motivational Speaker, Spiritual Leader Instagram: / dwarkeshlaljimohdayshri YouTube: / @dwarkeshlalji YouTube: / @pushtirasamrut Subscribe To Podcast Channel: / @jay.thadeshwar Don’t miss this opportunity to hear from one of the most respected voices of our time. ====================== Timestamps: 00:00 - ટીઝર, વિડીયો પહેલા, આ ખાસ જોવું 02:34 - જેજેશ્રીની ખાસ ઓળખ 04:38 - રોજની દોડધામમાં Spirituality તરફ કઈ રીતે વળવું? 06:29 - કેમ આધ્યાત્મિક જીવન અનુસરવું મુશ્કેલ લાગે છે? 12:53 - આજના યુવાનો આટલા Tension માં શા માટે છે? 15:10 - કેમ આપણા પૂર્વજો આપણા કરતા માનસિક રીતે વધુ મજબૂત હતા? 17:47 - સંયોગોથી નહીં, સમજૂતીથી સુખી થવાની જરૂર છે. 20:01 - હકીકતમાં ભાગ્ય અને કર્મ શું છે? 24:10 - Failure ને પ્રગતિમાં કઈ રીતે ફેરવો? 27:07 - બંધન અને સબંધ વચ્ચેનો તફાવત 34:12 - ખરાબ સમયનો સામનો કેવી રીતે કરવો? 38:08 - સનાતન ધર્મમાં વૈષ્ણવતાની વ્યાખ્યા શું? 38:51 - વેદોને કોણે લખ્યાં – દેવો કે મનુષ્યો? 41:58 - શાસ્ત્ર અને ધર્મ ગ્રંથો નું મહત્વ શું છે ? 45:55 - વર્ષો પછી પણ, શું ધર્મ ગ્રંથો યથાવત છે? 48:13 - સનાતન ધર્મ બચાવવા માટે ધર્માચાર્યોનું યોગદાન 51:57 - ભગવદ્દ ગીતા આજે પણ માનવ જીવન માટેનું માર્ગદર્શન 56:49 - ભગવદ્દ ગીતા શું શીખવે છે? 59:09 - શ્રી કૃષ્ણના ઉપદેશો માટે અર્જુન જ શા માટે નિમિત્ત થયા ? 1:02:41 - ભગવાન આપણને ખોટું કરતા કેમ રોકતા નથી? 1:04:47 - જીવનનો અંતિમ ધ્યેય: મોક્ષ કેવી રીતે મેળવવો? 1:06:55 - મનને શત્રુ બનતા કેવી રીતે રોકવું? 1:10:29 - આ ચર્ચાનો સારાંશ! #krishna #nathdwara #shrinathji #thakorjishringar #thakorji #pushtimarg #vaishnav #sanatan #sanatandharma #sanatani #motivation #podcast #jaythadeshwar #geeta #geetagyan #geetasaar #vaishnav #dwarkeshlalji #bhagavadgita #spirituality #mahabharata #hinduism