У нас вы можете посмотреть бесплатно શ્રીયમુનાજી ને " માં " શાં માટે કહેવામાં આવે છે / pushtimarg શ્રીયમુનાજી ગુણગાન или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
PustiGyan Satsang : - શ્રીયમુનાજી ને " માં " શાં માટે કહેવામાં આવે છે / શ્રીયમુનાજી ગુણગાન શ્રીયમુનાજી નામ સ્મરણ નો મહિમા શ્રીયમુનાજી ગુણગાન નું ફલ શ્રીયમુનામહારાણી ની લીલા અને ગુણ જય શ્રીકૃષ્ણ વૈષ્ણવો, આપણા પુષ્ટિમાર્ગમાં શ્રીયમુનાજી એ પુષ્ટિ જીવો ની જનેતા કહેવાય છે, આપણે શ્રીયમુનાજી ને શ્રીયમુનામા કહિયે છીએ, શ્રીયમુનાજી ને શાં માટે ને આપણે માં કહિયે છીએ? શ્રીયમુનાજી નાં ગુણગાન કરવાથી જીવોને કેવાં પ્રકારનું ફલ મળે છે? શ્રીયમુનાજી પુષ્ટિમાર્ગીય જીવો ને માતા તરીકે કેવા પ્રકારે લાલન પાલન કરે છે? વગેરે બાબત ની ચર્ચા આજના સત્સંગ માં કરવામાં આવી છે. વિડિયો સારો લાગે તો like અને comment જરૂર કરશો. આપને આ વિડિયો સત્સંગ કેવો લાગ્યો તે comment કરીને જણાવશો. આવાં પુષ્ટિમાર્ગીય સત્સંગ નાં વિડિયો શ્રવણ કરવા માટે PustiGyan Satsang ચેનલ ને Subscribe જરૂર કરશો. શ્રીનાથજી, શ્રીયમુનાજી, શ્રીયમનેમહારાણીજી, ચતુર્થ પ્રિયા શ્રીયમુનાજી, પરમ કૃપાલ શ્રીયમુનાજી, પુષ્ટિમાર્ગ માં શ્રીયમુનાજી નું મહત્વ, શ્રીયમુનાષ્ટક, શ્રીયમુનાષ્ટક સ્તોત્ર , માતૃ દિવસે શ્રીયમુનાજી ગુણગાન , માતૃ દિવસ વિશેષ સત્સંગ shri yamunaji, shriyamunamaharaniji, shrinathji shri yamunaji, pushtimarg Satsang, pushtimarg me Shri yamunaji ka mahatva, shree yamunastak, shri mahaprabhuji and shriyamunaji mother's day special satsang, mother's day yamuna gungan #pushtimargsatsang #shriyamunaji #yamunastak #sarvotamstotra #vrajdham #vishramghat #nityasatsang #divyasatsang _____________________ Content us [email protected] Thank for visit जय श्रीकृष्ण