У нас вы можете посмотреть бесплатно Day 2 - સત્સંગ - દત્ત અભિલાષાર્થે પ્રણતિ - શ્રી કૌશલભાઈ દેસાઇ - Datt Pranti или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
Day 2 - સત્સંગ - દત્ત અભિલાષાર્થે પ્રણતિ - શ્રી કૌશલભાઈ દેસાઇ - Datt Pranti "સત્સંગ :- દત્ત અભિલાષાર્થે પ્રણતિ” સદગુરૂ દેવ ભગવાન પૂ. શ્રી રંગાવધૂત બાપજીના પરમઈષ્ટ ભગવાન શ્રી દત્તના અનેક સ્વરૂપો, ગુણો અને દિવ્યતમ લીલા રસથી ભરપૂર અત્યંત તાત્વિક તેમજ વેદાંતમિશ્રિત પૂ. શ્રી ની હૃદય અભિવાહક રચના દત્ત પ્રણતિ સહિત અભિલાષષટ્કમ્ ના માધ્યમથી ત્રિદિવસીય સત્સંગનું આયોજન કરેલ છે. સહુ દત્ત – રંગ ભકતોને પધારવા હાર્દિક નિમંત્રણ. સત્સંગનો મુખ્ય વિષય :- દત્ત પ્રણતિ (અભિલાષષટ્કમ્ ની અભિલાષાથી) પ્રવકતા :- શ્રી કૌશલભાઈ દેસાઈ (શ્રીધામ નારેશ્વર) તા. ૧૨/૦૯/૨૦૨૫, શુક્રવાર થી તા. ૧૪/૦૯/૨૦૨૫, રવિવાર સમય : બપોરે ૦૧:૩૦ કલાક થી સાંજે ૦૭:૦૦ કલાક સ્થળ : શ્રી રામજી મંદિર સત્સંગ એ.સી. હોલ, દુધીયા તળાવ, રોટરી આંખ હોસ્પિટલ ની પાસે, નવસારી. નિમંત્રક: શ્રી મહાદેવ ઝીણાભાઈ દેસાઈ (૯૪૨૬૨૭૧૨૧૭) શ્રીમતી બીના મહાદેવ દેસાઈ સંપર્ક સૂત્ર : શ્રી ભકતેશભાઈ દેસાઈ (૯૮૨૫૩૦૩૩૬૧) શ્રી પ્રશાંતભાઈ હજારીવાલા (૯૭રપ૪૦૦૬૭૭) પ્રેરણાદાયી: ડૉ. ઈન્દુભાઈ દવે (શ્રી રંગ સેવા સદન, નારેશ્વર) શ્રી રમેશભાઈ પટેલ (શ્રી દત્તઘામ, મુકતુપુર)