У нас вы можете посмотреть бесплатно Bhakti Nidhi - Kadvu 30 & 31 | 07 March 2026 | Sadguru Mahant Swami Shri Devprasaddasji или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
Gurukul Gyanbag - Junagadh Title : સાચી ભક્તિમાં કંટાળો કે થાક નથી હોતો • ગાફ્લાય રાખી હોય તેને મરવા ટાણે વસવસો રહે છે કે આટલું કર્યું હોત તો સારું હતું • પૂર્વે ભક્તો હતા તેમણે આસ્તિકતાથી અને અચળ ભરોસાથી ભક્તિ કરી હતી પણ આપણે તો સહન કર્યા વિના સરળ ભક્તિ થઈ શકે તેમ છે • સાચી ભક્તિ હોય તેને થાક કે કંટાળો આવતો નથી અને એમાં થાક લાગે એ થાક મીઠો લાગે છે • સાચી ભક્તિ હોય તે પોતાની શક્તિ કરતાં વધારે પુરુષાર્થ કરે • તકની સેવા કરી હોય તેને શાંતિ અને સુખ રહે અને જો તક ચૂકાઈ જાય તો નિયમ રાખે તોય વસવસો આખી જિંદગી મટતો નથી • જો મહિમા પુરુષાર્થને ન વધારે તો એ મહિમા ખોટો છે • ભક્તિમાં પોતાની શક્તિ કરતાં વધારે પુરુષાર્થ કરે તો એ નિષ્ઠાની સાબિતી છે • જેવો ઈરાદો હોય તેવું ફળ થાય જો ભગવાનને રાજી કરવાનો ઈરાદો હોય તો ફળ થાય છે • પોતાની શક્તિ કરતાં થોડો વધારે પુરુષાર્થ કરે તો છેડા ભેળા થઈ જાય • ખાડો હોય તે બુરાય અને ટેકરો હોય તે ઘસાઈ એમ પોતાની શક્તિ કરતા ઓછો પુરુષાર્થ કરે તો એની શ્રદ્ધા અને શક્તિ બંને ઘટી જાય છે અને શક્તિ કરતાં વધારે પુરુષાર્થ કરે તો શ્રદ્ધા અને શક્તિ બંને વધી જાય છે • પૂ.શાસ્ત્રીજી મહારાજ મહારાજને રાજી કરવા માટે પોતાની શક્તિ કરતાં વધારે પુરુષાર્થ કરતા, શરૂઆતમાં સાત છોકરા હતા અને બાર આના fee હતી તોય બે બ્રાહ્મણના છોકરાઓને freeમાં ભણાવતા