У нас вы можете посмотреть бесплатно Bhakti Nidhi - Kadvu 1 | 15 Feb 2026 | Sadguru Mahant Swami Shri Devprasaddasji или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
ભક્તિનિધિ | કડવું - 01 વક્તા : સદ્દગુરુ મહંત સ્વામી શ્રી દેવપ્રસાદદાસજી સ્વામી Title : પ્રગટ ભકિતની ઓળખાણ શું ? • નિધિ એટલે ખજાનો જે કોઈ દિવસ ખૂટે નહીં • પરોક્ષની ભક્તિ કરવાથી મન માની મોજ મળતી નથી દાખલા તરીકે કુશળકુંવરબાઈ • પ્રભાવ જણાવીને બીજાને દબાવી રાખીએ દબાવી દે તો તે પ્રગટ કહેવાય દાખલા તરીકે મહારાજના પ્રભાવમાં બીજા બધા અવતારોનું તે જ દબાઈ ગયું હતું • નિષ્કુળાનંદ સ્વામીએ આ ગ્રંથમાં ભક્તિનિધિના rules કહિયા છે એમાં પહેલો છે પ્રગટની ભક્તિ કરવી • પ્રગટની ભક્તિ નો અર્થ એ કે સર્વોપરી ભગવાનની ભક્તિ કરવી • મહારાજે જેવી રીત પ્રવર્તવિ છે એવી કોઈ બીજાએ પ્રવર્તવિ નથી • પ્રગટ હોય અને second choice માં જાય તો એને વ્યતિક્રમ કહેવાય • નવનિધિ પછી ભક્તિ નિધિ એ દસમો નિધિ છે • Third party થી comparison કરે તો reality ની ખબર પડે જો પૂર્વગ્રહ રાખીને comparison કરે તો ન ખબર પડે • જો તટસ્થ રીતે જોવે તો મહારાજની રીત બીજા બધા કરતા નોખી છે • પ્રગટ પ્રત્યક્ષ પરોક્ષ ભગવાનની જેમ એમના સંત પણ હોય છે • પુરુષોત્તમ નારાયણની ઓળખાણ ન હોય એના મુખેથી કથા વાર્તા ન સાંભળવી કારણ કે જો એમાં ન હોય તો એ કરાવશે શું? • પરોક્ષ માણસોને ભગવાન સ્વામિનારાયણનું સર્વોપરીપણું દેખાય છે પણ પૂર્વગ્રહના આધારે સ્વીકારી શકતા નથી