У нас вы можете посмотреть бесплатно સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્ત્રી મર્યાદા અને સતી પ્રથા નાબૂદી | Shikshapatri Katha| Viveksagar swami или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
જય સ્વામિનારાયણ! Akshar Guru Mahima ચેનલ પર આપ સૌ ભગવદ્ ભક્તોનું હાર્દિક સ્વાગત છે. આજના આ વિડિયોમાં આપણે ભગવાન શ્રી સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં વર્ણવેલા ગૃહસ્થ અને સ્ત્રીઓના ધર્મો વિશે વિસ્તારપૂર્વક કથા શ્રવણ કરીશું. મધ્યકાલીન યુગમાં જ્યારે સ્ત્રીઓની સ્થિતિ દયનીય હતી, ત્યારે ભગવાન સ્વામિનારાયણે સતી પ્રથા નાબૂદ કરી, દૂધપીતી કરવાનો રિવાજ બંધ કરાવ્યો અને સ્ત્રી શિક્ષણની શરૂઆત કરી કેવા મહાન સમાજ સુધારા કર્યા, તેનો અદ્ભુત ઇતિહાસ આ કથામાં વર્ણવવામાં આવ્યો છે. સાથે જ, પારિવારિક શાંતિ માટે ગૃહસ્થ આશ્રમના નિયમો પણ સમજાવવામાં આવ્યા છે. આ વિડિયોમાં કયા મુદ્દા આવરી લેવાયા છે: ગૃહસ્થ આશ્રમના નિયમો અને મર્યાદાઓ સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્ત્રી-પુરુષ મર્યાદા સતી પ્રથાની નાબૂદી અને સ્ત્રી શિક્ષણની શરૂઆત શિક્ષાપત્રીમાં વર્ણવેલ વિધવા સ્ત્રીઓના ધર્મો જો તમને આ કથા પસંદ આવે તો વિડિયોને જરૂરથી Like કરજો, તમારા સ્નેહીજનો સાથે Share કરજો અને આવી જ ધાર્મિક કથાઓ સાંભળવા માટે અમારી ચેનલને Subscribe કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ! #Shikshapatri #VivekSagarswami #Swaminarayan #BAPS #PramukhSwami #Katha #GruhasthaDharma #SwaminarayanKatha #SpiritualGujarati #AksharGuruMahima #MahantSwami #GujaratiKatha