• ClipSaver
  • dtub.ru
ClipSaver
Русские видео
  • Смешные видео
  • Приколы
  • Обзоры
  • Новости
  • Тесты
  • Спорт
  • Любовь
  • Музыка
  • Разное
Сейчас в тренде
  • Фейгин лайф
  • Три кота
  • Самвел адамян
  • А4 ютуб
  • скачать бит
  • гитара с нуля
Иностранные видео
  • Funny Babies
  • Funny Sports
  • Funny Animals
  • Funny Pranks
  • Funny Magic
  • Funny Vines
  • Funny Virals
  • Funny K-Pop

તલમાં એવું શું વિશેષ છે એના માટે ખાસ એકાદશી નું વ્રત અને દાન શાસ્ત્રોમાં આપ્યું છે ? скачать в хорошем качестве

તલમાં એવું શું વિશેષ છે એના માટે ખાસ એકાદશી નું વ્રત અને દાન શાસ્ત્રોમાં આપ્યું છે ? 4 дня назад

скачать видео

скачать mp3

скачать mp4

поделиться

телефон с камерой

телефон с видео

бесплатно

загрузить,

Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
તલમાં એવું શું વિશેષ છે એના માટે ખાસ એકાદશી નું વ્રત અને દાન  શાસ્ત્રોમાં આપ્યું છે ?
  • Поделиться ВК
  • Поделиться в ОК
  •  
  •  


Скачать видео с ютуб по ссылке или смотреть без блокировок на сайте: તલમાં એવું શું વિશેષ છે એના માટે ખાસ એકાદશી નું વ્રત અને દાન શાસ્ત્રોમાં આપ્યું છે ? в качестве 4k

У нас вы можете посмотреть бесплатно તલમાં એવું શું વિશેષ છે એના માટે ખાસ એકાદશી નું વ્રત અને દાન શાસ્ત્રોમાં આપ્યું છે ? или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Скачать mp3 с ютуба отдельным файлом. Бесплатный рингтон તલમાં એવું શું વિશેષ છે એના માટે ખાસ એકાદશી નું વ્રત અને દાન શાસ્ત્રોમાં આપ્યું છે ? в формате MP3:


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru



તલમાં એવું શું વિશેષ છે એના માટે ખાસ એકાદશી નું વ્રત અને દાન શાસ્ત્રોમાં આપ્યું છે ?

#shattilaekadashi2026#ષટતિલાએકાદશી છે આ દિવસે તલથી ભગવાન વિષ્ણુની ખાસ પૂજા કરવામાં આવે છે અને તલનું જ નૈવેદ્ય ધરાવવામાં આવે છે. આ દિવસે તલનો 6 પ્રકારે ઉપયોગ કરવામાં આવે છે, એટલે તેને ષટ્તિલા એકાદશી કહેવામાં આવે છે. તલને હવિષ્ય અનાજ એટલે હવનમાં ઉપયોગ થતું દેવતાઓનું અનાજ કહેવામાં આવે છે. તે સૃષ્ટિનું પહેલું અનાજ પણ છે. એટલે આ વ્રત ખાસ માનવામાં આવે છે. જે આ વખતે આ વ્રત 18 જાન્યુઆરી, બુધવારના રોજ રાખવામાં આવશે.છ પ્રકારે તલનો ઉપયોગતલના તેલથી શરીરની માલિશ કરવામાં આવે છે.પાણીમાં તલ નાખીને નાહવામાં આવે છે.તલ મિક્સ કરેલું પાણી પીવામાં આવે છે.તલથી બનેલી મીઠાઈ ખાવામાં આવે છે.તલથી હવનમાં આહુતિઓ આપવામાં આવે છે.માત્ર તલ અથવા તલથી બનેલી વસ્તુઓનું દાન કરવામાં આવે છે.વિક્રમ સંવત પ્રમાણે ગુજરાતી પંચાંગ નાં વર્ષ નાં તૃતીય માસ પોષની વદ અગિયારસને ષટતિલા એકાદશી કહેવાય છે. જેનો મહિમા ગભસ્તી ઋષિ એ દાલભ્ય ઋષિ ને કહ્યો છે, જેની કથા એક પવિત્ર બ્રાહ્મણ સ્ત્રીને અનુલક્ષીને કહેવામા આવી છે જે પુરાણોમાં પણ વાંચવા મળે છે.આ એકાદશી ના દિવસે તલ નું ખૂબ જ મહત્વ છે જેથી આ દિવસે તલ નું દાન કરવું જોઈએ તેમજ સ્નાન અને ભોજન મા પણ તલ નો ઉપયોગ કરવાનું કહેવામાં આવ્યું છે. ષટ્તિલા એકાદશીએ પાણીમાં તલ મિક્સ કરીને સ્નાન કરવું, તલનું ઉબટન લગાવવું, તલ મિક્સ કરીને પાણી પીવું અને તલ ખાવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. ઠંડીના કારણે થતી બીમારીઓથી પણ બચી શકાય છે. ઉબટન અને તલના પાણીથી સ્નાન કરવાથી ત્વચા સારી રહે છે. તલનું દાન અને તેનાથી હવન કરવાનું ખાસ મહત્ત્વ છે

Comments
  • શ્રીજી ને બુંદી લાડુછાશ વડાઅડદમૂંગ દાળ ના પુડલા, માખણ, ઘી,ગોળ અને ખાંડની મીઠાઈ કયારે ધરવી 13 часов назад
    શ્રીજી ને બુંદી લાડુછાશ વડાઅડદમૂંગ દાળ ના પુડલા, માખણ, ઘી,ગોળ અને ખાંડની મીઠાઈ કયારે ધરવી
    Опубликовано: 13 часов назад
  • એકાદશીના બે જ દિવસ બાકી છે રોજ આ પાઠ ખાસ કરજો આવતા વર્ષ સુધી મોકો નહીં મળે 2 недели назад
    એકાદશીના બે જ દિવસ બાકી છે રોજ આ પાઠ ખાસ કરજો આવતા વર્ષ સુધી મોકો નહીં મળે
    Опубликовано: 2 недели назад
  • આ કળયુગમાં જયારે મુશ્કેલી આવે ત્યારે બસ આટલા શબ્દ બોલજો Pushtimarg | Satsang | Bhakti | Dwakeshlalji 3 дня назад
    આ કળયુગમાં જયારે મુશ્કેલી આવે ત્યારે બસ આટલા શબ્દ બોલજો Pushtimarg | Satsang | Bhakti | Dwakeshlalji
    Опубликовано: 3 дня назад
  • DAY-1 GOPI GEET RASAPAN MAHOTSAV  ( ODE- ANAND )  VAISHNAVACHARYA SHRI DWARKESHLALJI MAHODAYSHRI 3 дня назад
    DAY-1 GOPI GEET RASAPAN MAHOTSAV ( ODE- ANAND ) VAISHNAVACHARYA SHRI DWARKESHLALJI MAHODAYSHRI
    Опубликовано: 3 дня назад
  • મહિલાઓને સ્મશાન જવાની  કેમ મનાઈ છે ? જાણીને ચોંકી જશો || garud puran || 21 час назад
    મહિલાઓને સ્મશાન જવાની કેમ મનાઈ છે ? જાણીને ચોંકી જશો || garud puran ||
    Опубликовано: 21 час назад
  • ભોગી એ પોંગલ તહેવાર નો પહેલો દિવસ છે; તે નવીકરણ અને શુદ્ધિકરણનો સમય છે. 1 день назад
    ભોગી એ પોંગલ તહેવાર નો પહેલો દિવસ છે; તે નવીકરણ અને શુદ્ધિકરણનો સમય છે.
    Опубликовано: 1 день назад
  • 🔴ભગવાન પાસે શું માંગવુ? | એક વાર જરૂર સાંભળો | 𝐒𝐡𝐫𝐢 𝐕𝐫𝐚𝐣𝐫𝐚𝐣𝐤𝐮𝐦𝐚𝐫𝐣𝐢 -𝐕𝐘𝐎 𝐖𝐨𝐫𝐥𝐝 | #krishna #motivation 11 дней назад
    🔴ભગવાન પાસે શું માંગવુ? | એક વાર જરૂર સાંભળો | 𝐒𝐡𝐫𝐢 𝐕𝐫𝐚𝐣𝐫𝐚𝐣𝐤𝐮𝐦𝐚𝐫𝐣𝐢 -𝐕𝐘𝐎 𝐖𝐨𝐫𝐥𝐝 | #krishna #motivation
    Опубликовано: 11 дней назад
  • ષટતિલા એકાદશી વ્રત કરતા દરેક વ્યક્તિને આ 3 નામ અવશ્ય બોલવા જોઈએ  | Pustymarg | Satsang 6 дней назад
    ષટતિલા એકાદશી વ્રત કરતા દરેક વ્યક્તિને આ 3 નામ અવશ્ય બોલવા જોઈએ | Pustymarg | Satsang
    Опубликовано: 6 дней назад
  • વ્રજરાજ બાવા 35 દિવસ સુધી હોસ્પિટલમાં હતા ત્યાં કેવો ચમત્કાર થયો ? 11 дней назад
    વ્રજરાજ બાવા 35 દિવસ સુધી હોસ્પિટલમાં હતા ત્યાં કેવો ચમત્કાર થયો ?
    Опубликовано: 11 дней назад
  • ષટ્તિલા એકાદશી વ્રત કથા દાન ની મહિમા...|Jignesh dada 1 день назад
    ષટ્તિલા એકાદશી વ્રત કથા દાન ની મહિમા...|Jignesh dada
    Опубликовано: 1 день назад
  • આખા દિવસમાં 5 મિનિટ એકવાર આ કાર્ય ખાસ કરવું જોઈએ #pushtimarg #pustimarg 9 дней назад
    આખા દિવસમાં 5 મિનિટ એકવાર આ કાર્ય ખાસ કરવું જોઈએ #pushtimarg #pustimarg
    Опубликовано: 9 дней назад
  • ભીષ્મ પિતામહ નું મૃત્યુ અને ઉત્તરાયણ નું મહત્વ ❤️💯 સાંભળો જીગ્નેશ દાદા ની કથા ||by sant jigneshdada 2 недели назад
    ભીષ્મ પિતામહ નું મૃત્યુ અને ઉત્તરાયણ નું મહત્વ ❤️💯 સાંભળો જીગ્નેશ દાદા ની કથા ||by sant jigneshdada
    Опубликовано: 2 недели назад
  • જીવનમાં સમૃદ્ધિ જળવાઈ રહે માટે તલનું દાન આ રીતે ખાસ કરજો #shattilaekadashi #VrundavanVihar 5 дней назад
    જીવનમાં સમૃદ્ધિ જળવાઈ રહે માટે તલનું દાન આ રીતે ખાસ કરજો #shattilaekadashi #VrundavanVihar
    Опубликовано: 5 дней назад
  • સવારે ઊઠીને માત્ર 5 જ મિનિટ આટલું કાર્ય કરો દુર્ભાગ્ય અને મૂશ્કેલીઓ આપોઆપ દૂર થઈ જશે એકવાર  સાંભળજો 12 дней назад
    સવારે ઊઠીને માત્ર 5 જ મિનિટ આટલું કાર્ય કરો દુર્ભાગ્ય અને મૂશ્કેલીઓ આપોઆપ દૂર થઈ જશે એકવાર સાંભળજો
    Опубликовано: 12 дней назад
  • 14 તારીખે ષટતિલા એકાદશી છે તલની સાથે આ એક વસ્તુનું દાન કરજો 100% ઈચ્છાઓ પૂર્ણ થશે #shattilaekadashi 3 дня назад
    14 તારીખે ષટતિલા એકાદશી છે તલની સાથે આ એક વસ્તુનું દાન કરજો 100% ઈચ્છાઓ પૂર્ણ થશે #shattilaekadashi
    Опубликовано: 3 дня назад
  • આવતીકાલે ઉતરાયણના દિવસે આ પાંચ ઉપાય કરજો પિતૃદોષમાંથી 100% મુક્ત થઈ જશો || Shri Dwarkeshlalji 2 дня назад
    આવતીકાલે ઉતરાયણના દિવસે આ પાંચ ઉપાય કરજો પિતૃદોષમાંથી 100% મુક્ત થઈ જશો || Shri Dwarkeshlalji
    Опубликовано: 2 дня назад
  • બેઠકજી માં ધોતી ઉપરણા ધરવા સમયે આ કીર્તન આવડતું હોય તો ખાસ બોલજો 7 дней назад
    બેઠકજી માં ધોતી ઉપરણા ધરવા સમયે આ કીર્તન આવડતું હોય તો ખાસ બોલજો
    Опубликовано: 7 дней назад
  • રાતે એક સરખી ઊંઘ ન આવતી હોય અને બહુ વિચારો આવતા હોય તો આ પ્ર્યોગ ખાસ કરો 10 дней назад
    રાતે એક સરખી ઊંઘ ન આવતી હોય અને બહુ વિચારો આવતા હોય તો આ પ્ર્યોગ ખાસ કરો
    Опубликовано: 10 дней назад
  • 🔴સ્ત્રીઓ એ એક વાર જરૂર સાંભળવું | 𝐒𝐡𝐫𝐢 𝐕𝐫𝐚𝐣𝐫𝐚𝐣𝐤𝐮𝐦𝐚𝐫𝐣𝐢 - 𝐕𝐘𝐎 𝐖𝐨𝐫𝐥𝐝 | 𝐒𝐡𝐫𝐢𝐦𝐚𝐝 𝐁𝐡𝐚𝐠𝐰𝐚𝐭 𝐊𝐚𝐭𝐡𝐚 | #krishna 2 недели назад
    🔴સ્ત્રીઓ એ એક વાર જરૂર સાંભળવું | 𝐒𝐡𝐫𝐢 𝐕𝐫𝐚𝐣𝐫𝐚𝐣𝐤𝐮𝐦𝐚𝐫𝐣𝐢 - 𝐕𝐘𝐎 𝐖𝐨𝐫𝐥𝐝 | 𝐒𝐡𝐫𝐢𝐦𝐚𝐝 𝐁𝐡𝐚𝐠𝐰𝐚𝐭 𝐊𝐚𝐭𝐡𝐚 | #krishna
    Опубликовано: 2 недели назад
  • એકાદશીનું વ્રત કરવાથી કેટલું પુણ્ય મળે છે P Giribapu katha #mahadev #shiv 2 дня назад
    એકાદશીનું વ્રત કરવાથી કેટલું પુણ્ય મળે છે P Giribapu katha #mahadev #shiv
    Опубликовано: 2 дня назад

Контактный email для правообладателей: u2beadvert@gmail.com © 2017 - 2026

Отказ от ответственности - Disclaimer Правообладателям - DMCA Условия использования сайта - TOS



Карта сайта 1 Карта сайта 2 Карта сайта 3 Карта сайта 4 Карта сайта 5