У нас вы можете посмотреть бесплатно Aanandghanji Ne Sathvare || 10-08-24 ||Ghatkopar Chaturmas || Vachana 27|| или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
🪷 *YashoVachanam*@YashoBhakti Aanandghanji Ne Sathvare || 10-08-24 ||Ghatkopar Chaturmas || Vachana 27|| વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત આનંદધનજીને સથવારે.. પરમ પ્રેમની પગથારે... Subject :પર સંગ ત્યાગ, લાગ નિજ રંગે આપણા અવતારનું લક્ષ્યાંક આ જ છે : આપણા અસ્તિત્વને આપણે પૂરેપૂરું સમજીએ અને આપણા અસ્તિત્વને પૂરેપૂરું પામીએ. લાગ નિજ રંગે - પોતાના સ્વભાવમાં ડૂબવું છે. એના માટેનો માર્ગ કયો? _પર સંગ ત્યાગ_. સવાલ થાય કે પર ના સંગનો ત્યાગ કયા સ્તર ઉપર? શરીરના સ્તરે પર નો સંગ હોય, તો વાંધો નથી; સાધકના મનના સ્તરે એક પણ પર નો સંગ ન હોય. પહેલા તો તમારા માટે આવશ્યક એવા પર કયા અને અનાવશ્યક એવા પર કયા - એ નક્કી કરો. અને પછી નક્કી કરો, કે આવશ્યક એવા પર માં જ જવું છે; અનાવશ્યક પરનો ત્યાગ કરવો છે. આ વાચના આપ text format માં પણ વાંચી શકશો. Place : Navroji Lane, Ghatkopar, Mumbai.