У нас вы можете посмотреть бесплатно કીર્તિ પટેલને જામીન મળ્યા અંગે તેમના વકીલ સુરેશ પરમારે જણાવ્યુ.. или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
કીર્તિ પટેલને જૂનાગઢ કોર્ટમાંથી મળ્યા જામીન! જૂનાગઢના ભવનાથમાં નોંધાયેલા કેસ મામલે સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલને કોર્ટે મોટી રાહત આપી છે. વકીલની ધારદાર દલીલો બાદ કીર્તિ પટેલના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. વકીલની મહત્વની દલીલો અને પ્રતિક્રિયા ધાર્મિક આસ્થા, ગુનો નહીં: મૃગી કુંડમાં સ્નાન કરવું એ ધાર્મિક આસ્થાનો વિષય છે, તેને ગુનો ન ગણી શકાય. મારા અસીલે કોઈ અપરાધ કર્યો નથી. ખંડણીના પાયાવિહોણા આક્ષેપ: ખંડણીના કેસમાં માત્ર આક્ષેપો જ છે, કોઈ ગંભીર પુરાવા કે ગુનો નથી. આ દલીલને ગ્રાહ્ય રાખી કોર્ટે જામીન આપ્યા છે. જામીનની વિગત: કીર્તિ પટેલને રૂ. 25,000ના જામીન પર મુક્ત કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. નવા કેસ અંગે શું કહ્યું? ભવનાથ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અન્ય એક કેસમાં પોલીસ દ્વારા નોટિસ આપવામાં આવી છે. વકીલે જણાવ્યું હતું કે, "અમે નોટિસનો અભ્યાસ કરી રહ્યા છીએ, ત્યારબાદ કીર્તિ પટેલને પોલીસ સમક્ષ રજૂ કરવા અંગે નિર્ણય લેવાશે." #Junagadh #KirtiPatel #GujaratNews #BreakingNews #Bhavnath #CourtCase #LegalUpdate #SocialMediaNews