У нас вы можете посмотреть бесплатно || સ્વભાવ || PART-1 પુ.આચાર્ય સ્વામી или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
"સ્વભાવ" PART-1 પુ.આચાર્ય સ્વામી #ACHARYASWAMI #SWABHAV #BAPS #BAPSPRAVACHAN સ્વભાવ એક એવો શબ્દ છે કે જેમાં આખો સંસાર સમાયેલો છે, અનંત જન્મો થી માયા જીવ ને ચોંટેલી છે તેમાં સ્વભાવ મુખ્ય છે, અનંત જન્મો નું કારણ પણ આપણા સ્વભાવ છે, ભગવાને કેવળ મનુષ્ય ને જ બુદ્ધિ અને શક્તિ આપી કગે કે જે અવનવું વિચારી શકે અને પોતે કઈંક કરી શકે, એટલે એક મનુષ્ય જન્મ માં જ આપણા સ્વભાવ ટળે એમ છે જો સ્વભાવ ના ટળે તો ગમે તેટલું કરીયે પણ વ્યર્થ છે, અનંત જન્મો થી જીવ સાથે જોડાયેલા આ સ્વભાવ ને ટાળવા બહુ મુશ્કેલ છે પરંતુ જો તેમાં ભગવાન કે એમના અખંડ ધારક બ્રહ્મસ્વરૂપ સંત નો જોગ થાય અને તેમની આજ્ઞા માં રહીએ ને તેવોને રાજી કરીયે તો કેવળ કૃપા થી તત્કાળ સ્વભાવ દોષો નાશ પામતા હોય છે, કઠિન અને ખુબજ અઘરા જણાંતા આ વિષય ને ખૂબ સરળ ભાષામાં સીધુ જ અંતરમાં ઉતરે તેવા રમુજી ભાષામાં સંસ્થાના વિદ્વાન સંત પૂ.આચાર્યસ્વામી સ્વામી પાસેથી સ્વભાવ ટાળવા માટે ના રાજ માર્ગ રૂપી ઉપાયો જાણીએ અને બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ માં અને પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી માં પ્રીતિ કરીયે... ભાગ-૧ • || સ્વભાવ || PART-1 પુ.આચાર્ય સ્વામી... ભાગ -૨ • || સ્વભાવ || SWABHAV PART-2 પુ.આચાર... આપને જરૂર આ પ્રવચન જીવન માં ઉપયોગી બનશે અને આ વિડિઓ પસંદ આવશે... હાશ્ય સાથે જ્ઞાન માણવા માટે બીજા વિડિઓ પણ નિહાળો અને અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ અવશ્ય કરજો જેથી બીજા વિડિઓ સમયાંતરે મળતા રહે... / @livebapskathakirtan Facebook page- / gurunomahima