У нас вы можете посмотреть бесплатно Manfara પર્યુષણ બાદ ગાગોદર,આધોઇ અને ભરૂડીયામાં ચાતુર્માસ રહેલા ગુરુદેવોની વંદન યાત્રા или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
આ વિડીઓમાં જુઓ.. *વઁદન યાત્રાના દિવસે જ ગાગોદરમાં પરમ પૂજ્ય આચાર્ય શ્રી તીર્થભદ્ર સૂરિશ્વરજીમહારાજ સાહેબ આદી ઠાણાઓનું ધામધૂમથી ઉત્તરાર્ધ ચાતુર્માસ પ્રવેશ.. *વિશાળ મંડપમાં વિશાળ જનમેદની ..અનેક મહાનુભાવો..અંદાજે 100 જૈનેતર બાળકો પણ ઘાણીથરથી ગુરુદેવ સાથે વિહાર કરીને આવ્યા હતા.. અને સ્ટેજ ઉપર એમણે ક્યા નારા લગાવ્યા હતા એ પણ આ વિડીઓમાં જુઓ.. *આધોઇમાં પરમ પૂજ્ય પંન્યાસપ્રવર શ્રી અંનતજ્ઞાનવિજયજી તથા મુનિરાજ શ્રી અંનત ચારિત્રવિજયજી મહારાજ સાહેબનું મનનીય પ્રવચન.. *ભરૂડીયામાં પરમ પૂજ્ય આચાર્ય શ્રી આતમવર્ધન સૂરિશ્વરજીનું માંગલિક તથા આચાર્ય શ્રી આત્મદર્શન સુરીશ્વરજીનું માર્મિક પ્રવચન.. *દર્શન વંદન યાત્રા કરાવનાર લાભાર્થી શ્રીમતી દિવાળીબેન મુળજી નરપાર દેઢિયા પરિવાર.. વિડીયોગ્રાફી by kishor gada મનફરા શાંતિનિકેતન mo 8355956180..9867075059