У нас вы можете посмотреть бесплатно Gujarat Police માટે વિધાનસભામાં અવાજ ઉઠાવ્યો ચૈતર વસાવા એ | MLA Chaitar Vasava Latest Interview или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
#DediapadaAAPMLAChaitarVasava #Amitshah #AAPGujarat #tusharbasiya #mlachaitarvasava #gujaratpolitics ગુજરાતના નર્મદા જિલ્લાની ડેડીયાપાડા વિધાનસભા બેઠકના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા (Dediapada AAP MLA Chaitar Vasava) સ્વમાન સાથે ખાસ સંવાદ (Latest Interview of C D Vasava 2025) કર્યો હતો. આ સંવાદમાં તેમણે ગુજરાતમાં આદિવાસી (Gujarat Adivasi) વિસ્તારોમાં આદિવાસી લોકોની સમસ્યાઓ તેમજ શિક્ષણ અને આર્થિક સ્થિતી વિશે ચર્ચા કરી હતી. ઉપરાંત તેમણે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના આદિવાસી વિસ્તારો જોડી ભીલ પ્રદેશની માગણી (Bhil Pradesh Demand) શા માટે કરવામાં આવી રહી છે તેના વિશે મુક્ત મને વાત કરી હતી. સાથે જ કેવડિયા કોલોની (Kevadiya colony na samachar) ખાતે સતત બંદોબસ્તમાં વ્યસ્ત રહેલા ગુજરાત પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. જેમાં તેમણે તાજેતરમા જ એક પોલીસકર્મીના કેવડીયા કોલોની ખાતે થયેલા આકસ્મિક મૃત્યુ અંગે વાત કરતા પોલીસ કર્મચારીઓને સતત અસહ્ય બંદોબસ્તમાંથી રાહત આપવા માટે ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર (Gujarat Budget 2025) દરમિયાન કરેલી રજૂઆતની વાત પણ કરી હતી. આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party Gujarat) ધારાસભ્ય ચૈતર વસાવા ગુજરાત વિધાનસભાના (Gujarat Vidhansabha Update) ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ ગત વર્ષ 2024 માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં પણ ભરૂચ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી ચૂક્યા છે. આ સંવાદ દરમિયાન તેમણે લોકસભા ચૂંટણી સમયે તેમની હાર અને તેમના વિરુદ્ધ ગૃહમંત્રી અમિત શાહના (Amit Shah) પ્રચાર વિશે પણ ખુલીને બોલ્યા છે. તેમના કહેવા પ્રમાણે ભારતીય જનતા પાર્ટીની (BJP Gujarat) ખુબ મોટી ઓફર સતત તેમને મળતી રહી છે અને ત્યાં સુધી કે જો તેઓ ભાજપમાં જોડાઈ ગયા હોત તો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનું (BJP Bharuch MP Mansukh Vasava) પત્તું કાપી તેમને લોકસભા ચૂંટણીની (Loksabha Election 2024) ટિકીટ આપવા માટે ભારતીય જનતા પાર્ટીએ બતાવી હતી. મહત્વની વાત છે કે, આદિવાસી નેતા અને ધારાસભ્ય ચૈતર વસાવા (Adivasi Leader Chaitar Vasava) એક માત્ર એવા નેતા છે કે, જેમને રાજપીપળા જેલવાસ (Rajpipla Prison) દરમિયાન દિલ્હીના તત્કાલીન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagvant Maan in Gujarat) એમ બે રાજ્યના મુખ્યમંત્રી મળવા માટે આવ્યા હતા. આ જેલવાસ દરમિયાન ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવા (Chaitar Vasava's Wife Shankuntala Vasava) પણ રાજપીપળા જેલમાં (Rajpipla Jail) બંધ હતા અને તેના કારણે નાગરિકોની સહાનુભુતી પણ ચૈતર વસાવા સાથે તેમના જામીન બાદની રેલીમાં જોવા મળી હતી. સ્વમાન ન્યુઝના સોશિયલ મીડિયા પ્લેટ ફોર્મ્સ પર જોડાવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરો. 👇🏼 ફેસબુક- / svamanmedia ઈન્સ્ટાગ્રામ- / svamanmedia ટ્વિટર- https://x.com/svamanmedia વેબસાઈટ- https://svaman.com/ Video - Team Svaman