У нас вы можете посмотреть бесплатно વરઘોડો /પોતાને "કાયદા થી ઉપર "સમજતા કુખ્યાતો નાં ઘમંડ ને જાહેર માં તોડો. или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
ગુજરાત માં ગુનેગારો ની વધી રહેલી હિંમત ને તોડવા માટે તંત્ર દ્વારા આવા લોકો ને જનતા સામે ફેરવવામાં આવે છે. ગુનાની જગ્યાએ ગુનેગાર ને લઇ જઈને ગુના ની ઘટના"રી ક્રિએટ "કરી કરી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે છે. પોલીસ તંત્ર ની ભાષા માં તેને "રી કન્સ્ટ્રકશન "કહેવામાં આવે છે અને લોકમુખે તેને "વરઘોડો "કહેવામાં આવે છે. સુરત નાં કુખ્યાત ચિરાગ ગોટી નાં આતંક નાં અનેક વિડિઓ સામે આવતા લોકો માં ભારે આક્રોશ જોવા મળતો હતો ત્યારે ગુજરાત નાં ઇતિહાસ માં કદાચ પ્રથમવાર પોલીસ દ્વારા કોઈ આરોપી નો ઢોલ નગારા સાથે વરઘોડો નીકળ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. અસામાજિક તત્વો ની આવી દયનિય હાલત લોકો ને સંતોષ આપે છે પરંતુ પ્રશ્ન એ છે કે કોઈ વ્યક્તિ આવડો મોટો ગુનેગાર કંઈ રીતે બની શકે છે? શું તેને ગુનાખોરી ની શરૂઆત માં રોકી શકાતો નથી? તેમને પીઠબળ પૂરું પાડનારા લોકો સામે કાર્યવાહી કેમ થતી નથી? કેમ જનાક્રોશ પછી જ તેમની સામે આવી કાર્યવાહી કરવામાં આવે છે? ગુનેગારો ને ઉગતા જ કેમ ડામી દેવામાં આવતા નથી? આવા અનેક પ્રશ્નો ચિરાગ ગોટી નાં વરઘોડા બાદ પણ તેમનાં સ્થાને યથાવત છે. એક રીતે જોઈએ તો આ વરઘોડો લોકો નાં આક્રોશ ને શાંત પાડવા માટેની કવાયત હોય તેમ લાગે છે. ગુજરાત માં હજુ પણ આવા અસંખ્ય ગુનેગારો બેધડક વ્યાજખોરી, દારૂ, ડ્રગ્સ, જમીનો પચાવી પાડવી, મિલ્ક માફિયા, જેવા ગુનાઓ કરી રહ્યા છે. તેમની સાથે પણ આવોજ વ્યવહાર કરવામાં આવે તોજ ગુનેગારો માં ભય ફેલાશે અન્યથા"છીંડીએ ચડેલા ચોર"ની માફક એકલ દોકલ પર કાર્યવાહી કરી સંતોષ માની લેવાથી ગુનાખોરી ક્યારેય નાબૂદ થઈ શકતી નથી. #varghodo #ciraggoti #currption #currentaffairs #gujratpolitics #gujratpolice #baajnajar