У нас вы можете посмотреть бесплатно Chintan Katha 0105 || Gunatitanand Swami Vato Vivechan, P.1 || 14 Mar. 2026 || Pujyapad Mahant Swami или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
ગુણાતીતાનંદ સ્વામીની વાતો પ્રકરણ 1 | વાત 14 થી 17 વક્તા : સદ્દગુરુ મહંત સ્વામી શ્રી દેવપ્રસાદદાસજી સ્વામી Title : મોહની સુષુપ્તિ કેમ ટળે ? • Time Managementનો જમાનો છે અને Management શીખે છે પણ આ દેહે ભગવાનના ધામમાં કેમ જાવું એ નથી આવડતું • શબ્દ એવો બળવાન છે કે મોહની સુષુપ્તિને પણ તોડી નાખે છે • Time Management એટલે Priority Management • જન્મ મરણ લેવડાવે એવા કરોડ કામ બગાડીને એક મોક્ષ સુધારી લેવો • મૂર્તિ ધારવી તેના કરતાય વાતો ધારવી એ શ્રેષ્ઠ છે • 1 કલાક કથા સાંભળી હોય તો 10 કલાક તેનું મનન કરવું અને 100 કલાક નિધિધ્યાસ કરે તો સાક્ષાત્કાર થાય - (શ્રવણ : મનન : નિદિધ્યાસ નો ratio 1:10:100 છે) • વચનામૃતની સાંકળી અને પ્રશ્નો છે એ મહારાજ અને નંદસંતોનો વાર્તાલાપ છે • વાતો ધારી હોય તો ટાણે યાદ આવે • મનુષ્ય જન્મ છે તે મોક્ષ સાધવા માટેનો ઉત્તમ સમય છે એટલા માટે દેવતાઓ મનુષ્ય જનમ મળે ત્યારે ગીતો ગાય છે • પોતાના જીવનો મોક્ષ થાય એવા taskને સૌથી વધારે priority આપવી • કોટી સાધનો મોહની સુષુપ્તિ નથી તોડી શકતા પણ એક શબ્દ જ એવો છે કે મોહની સુષુપ્તિ તોડી નાખે છે • પોતે સાવધાન હોય, મુમુક્ષુતાની ગરજ હોય અને આને આ જન્મે મોક્ષ કરી લેવો છે એવું હોય તો જ સોશિયલ મીડિયાથી બચી શકાય છે • જાગતો હોય પણ વિવેક નથી તેને મોહની નિદ્રા કહેવાય At Rajkot Gurukul