У нас вы можете посмотреть бесплатно Chintan Katha 0104 || Bhaktinidhi Vivechan - Kadvu 44 || 13 March. 2026 || Pujyapad Mahant Swami или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
Rajkot Gurukul Title : ગ્રંથની જેમ વ્યક્તિનો અભ્યાસ કરવો જોઈએ • "સંત તે સ્વયંમ્ હરી" એટલે ભગવાનના સિદ્ધાંતથી એનો સિદ્ધાંત અલગ ન હોય, ભગવાનની રુચિથી એની રુચિ અલગ ન હોય • પ્રગટની ભક્તિમાં એનું ધાર્યું કરવું પડે છે અને પરોક્ષની ભક્તિમાં પોતાનું ધાર્યું થઈ શકે છે • નિષ્કુળાનંદ સ્વામીએ ગ્રંથોમાં શાસ્ત્રોમાં ન કહ્યું હોય એવું કહ્યું છે અને તોય કોઈ ગ્રંથ કોઈ શાસ્ત્ર તેનો વિરોધ ન કરી શકે કે ખોટું છે • ગ્રંથોનો અભ્યાસ કર્યો હોય એ ક્યારેક ભૂલો પડે ખરો પણ સારા વ્યક્તિનો અભ્યાસ કર્યો હોય તો એ ક્યારેય ભૂલો પડતો નથી • મહારાજ શું કહેવા માગે છે, મહારાજનો સિદ્ધાંત શું છે, મહારાજનો અભિપ્રાય શું છે એ જાણવું એને મહારાજનો અભ્યાસ કર્યો કહેવાય • ગોપાળાનંદ સ્વામીની વાતો, ગુણાતીતાનંદ સ્વામીની વાતો, નિષ્કુળાનંદ કાવ્ય એ રહસ્ય ગ્રંથ છે, રહસ્ય ગ્રંથ એને કહેવાય કે એ વિષયનું એટલું જ્ઞાન બીજે ક્યાં ન આપ્યું હોય • નિષ્કુળાનંદ સ્વામીએ મહારાજનો અભ્યાસ કરી લીધો હતો એટલે વેદનો અભ્યાસ પણ થઈ ગયો • જેમ ગ્રંથનું તાત્પર્ય હોય છે તેમ વ્યક્તિનું પણ તાત્પર્ય હોય છે • અનન્ય ભક્તિ હોય તો મહારાજ પોતાના સુખનો ખજાનો ખુલ્લો મૂકી દે છે • નિશ્ચયે કરીને અને સેવાયે કરીને મોટાઈ છે