У нас вы можете посмотреть бесплатно 10/ परमात्म प्रकाश,त्रिविधआत्मअधिकार ,गाथा -3-4,आ.पं.श्री रजनीभाई दोशी,दि.14.02.2026 или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
શ્રી પરમાત્મપ્રકાશનાં, ત્રિવિધ આત્મ અધિકાર- ગાથા ૩-૪ પર થયેલાં સ્વાધ્યાયનાં અંશ (પં.શ્રી રજનીભાઇ દોશી) તા:૧૪-૦૨-૨૬ૐ. ૧. દ્રવ્યથી તો તું પરમાત્મા છો જ, પરંતું પર્યાયમાં પરમાત્માપણાંનો પ્રકાશ થાય એ આ શાસ્ત્રનો વિષય છે. ૨ અહીં આ ભવમાં વર્તમાન સિદ્ધ ભગવાનો ને નમસ્કાર કરેલ છે(જેઓ આ ભવમાં જ સિદ્ધ થવાનાં છે). ૩.જે આત્માઓ પરમસમાધિરૂપ મહાગ્નિ વડે કર્મરૂપી કાષ્ઠને બાળતાં - વર્તમાનમાં બિરાજમાન છે તે,સિદ્ધોને હું અત્યંત ભક્તિભાવે નમસ્કાર કરું છું. ૪. વર્તમાનમાં પાંચ વિદેહક્ષેત્રોમાં ભગવાનશ્રી સીમંધરઆદિ વિદ્યમાન છે કે,જેઓ આઠેય કર્મોનો સર્વથા - ક્ષય કરીને સિદ્ધપદ, મોક્ષને પામે છે ૫.શુદ્ધાત્મા જ ઉપાદેય છે તથાં તેની પ્રાપ્તિનો ઉપાય નિર્વિકલ્પ સમાધિ છે,જેથી તે જ ગ્રહણ કરવાં યોગ્ય છે. ૬.જેઓ મોક્ષમાં નિવાસ કરી રહ્યાં છે,સંસારમાં કદી પાછાં આવતાં નથી,તે સિદ્ધ સમુદાયને હું (આચાર્યશ્રી) નમસ્કાર કરું છું.