У нас вы можете посмотреть бесплатно 9/ परमात्म प्रकाश,त्रिविधआत्मअधिकार ,गाथा -1-2,आ.पं.श्री रजनीभाई दोशी,दि.13.02.2026 или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
શ્રી પરમાત્મપ્રકાશનાં, ત્રિવિધ આત્મ અધિકાર- ગાથા ૧-૨ પર થયેલાં સ્વાધ્યાયનાં અંશ (પં.શ્રી રજનીભાઇ દોશી) તા:૧૩-૦૨-૨૬ૐ. ૧. આત્માની અનુભવરૂપ દશા, તે ભાવ અને બહારનાં (ભગવાન સંબંધી સ્મરણ પણ) વિકલ્પ ,તે દ્રવ્ય- આ નિશ્ચયની અપેક્ષાએ વર્ણવેલ છે ૨. વાણીરૂપ નમસ્કાર - એ દ્રવ્ય નમસ્કાર ,આ અસદભૂત વ્યવહારનયે કહેવામાં આવે છે. ૩. શ્રુતજ્ઞાનની નિર્મલ પર્યાય - એ ભાવ વચન. ૪. અહીં (ગાથા ૨ માં) ભાવિમાં થનાર સિદ્ધ ભગવંતોને નમસ્કાર કરેલ છે. ૫.જે અનંત આત્માઓ - આગામી કાળમાં શિવમય,નિરુપમ અને જ્ઞાનમય થશે તેઓને હું (આચાર્યશ્રી) નમસ્કાર કરી સુત્ર કહે છે. ૬. વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ - એ મોક્ષનો ઉપાય જ નથી. ૭. અહીં શીવ શબ્દનો અર્થ- શુદ્ધ સહજાત્મ ભાવનાથી (નિર્વિકલ્પ પરિણતિ) આવિર્ભાવ પામેલ વીતરાગ પરમ આનંદ સુખ કહેલ છે ૮.નિરૂપમ- એટલે શુદ્ધાત્માને કોઈ ઉપમા ઘટતી નથી.