У нас вы можете посмотреть бесплатно 😱From Desire to Devotion 🌸 આસક્તિથી કૃષ્ણપ્રેમ સુધી બિલ્વમંગલની ચમત્કારી સફર | 💔 પતનથી ભક્તિ સુધી✨ или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
😱From Desire to Devotion 🌸 આસક્તિથી કૃષ્ણપ્રેમ સુધી બિલ્વમંગલની ચમત્કારી સફર | 💔 પતનથી ભક્તિ સુધી✨ 🙏✨ By H.G. Chandra Govind Das | આ વીડિયોમાં આપણે સાંભળશું 🙏 આસક્તિથી ભક્તિ સુધી – બિલ્વમંગલની હૃદયસ્પર્શી કથા. 🌿 બિલ્વમંગલ ઠાકુરનો જન્મ એક બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો 🕉️. બાળપણથી જ પ્રતિભાશાળી અને ધર્મનિષ્ઠ 🙏, પરંતુ જીવનમાં અસક્તિ (Attachment)💔 અને ભોગવિલાસ (Lust🔥) એ તેમને પતન તરફ દોરી ગયા. 👇 🏡 તેમના ઘર દક્ષિણ તટે (Dakshin) હતું 🌊. પશ્ચિમ બાજુએ એક વૈશ્યા – ચિંતા મણી 💃 રહેતી હતી. એક દિવસનો મિલન આખા જીવનનો વળાંક બની ગયો… બિલ્વમંગલ ચિંતા મણી પર મોહિથ થઈ ગયા 💘. 🌧️ એક દિવસ પિતાનું અવસાન થયું 😢. ગામના લોકો તેમને શોક માટે બોલાવવા આવ્યા, પણ મનમાં તો માત્ર ચિંતા મણી જ હતી. ભારે વરસાદ, અંધકાર, ચોમાસાનું વાતાવરણ ⛈️ – છતાં તેઓ રાત્રે નદી 🌊 પાર કરીને ચિંતા મણીના ઘરે પહોંચી ગયા. પત્નીએ 🙍♀️ ઘણું સમજાવ્યું: 👉 “આવું ન કરવું જોઈએ…” પણ બિલ્વમંગલ તો આસક્તિમાં અંધ હતા 👀. નાવનો સહારો લઈને ⚓, નદીમાં કુદી પડ્યા 🌊… અને અંતે ચિંતા મણી સુધી પહોંચી ગયા 🏠. ત્યાં પહોંચતા જ ચિંતા મણીએ એક વાક્ય કહ્યું 💬👇 ✨ “તમે એટલો જ પ્રેમ અને આસક્તિ મારા જેવા નર-માયા ભરેલા શરીરમાં રાખો છો, જો આ પ્રેમ શ્રીકૃષ્ણ 💙 માં મુક્યો હોત, તો તમારું કલ્યાણ થઇ ગયું હોત.” ✨ આ શબ્દો વીજળી સમા ⚡ વાગ્યા. બિલ્વમંગલનું હૃદય કંપી ગયું 💔. તેમણે નક્કી કર્યું 🕉️ – 👉 “હવે જીવનમાં માત્ર રાધા-કૃષ્ણનો ભજન 🎶 જ કરવું.” 🎶 તેઓ પદો રચવા લાગ્યા, ભક્તિમાં લીન થયા 🙌. Vrindavan જવાના માર્ગે પણ અનેક પરિક્ષાઓ આવી 🛤️. 💧 એક વખત પાણી ભરતી સ્ત્રીને જોઈને મન ફરી ડગ્યું 😵. પણ તરત જ જ્ઞાન થયું 👉 “ભક્તિમાં અનુકરણ કરવું છે, અનુસરણ નહિ.” એક પ્રસંગે તેમણે પોતાની આંખો 👀 ફોડી નાખી 🔪 જેથી માયા-મોહના પ્રલોભનથી બચી શકે. તે જ સમયે ચિંતા મણીની આંખમાંથી પણ રક્ત વહેવા લાગ્યું 🩸 – સંકેત કે હવે આ બંને આત્માઓ ભક્તિમાં એકરૂપ થવાના છે ✨. 🌸 અંતે બિલ્વમંગલ વ્રંદાવન પહોંચ્યા 🛕. ભગવાન કૃષ્ણે તેમને દર્શન આપ્યા 💙. તેમણે કૃષ્ણકર્ણામૃત 📖 નામનો ગ્રંથ રચ્યો – જે આજે પણ ભક્તિ માટે માર્ગદર્શક છે 🙏. 🌿 Spiritual Message 🌿 💔 Attachment (Asakti) → Downfall (Patan) 🌸 Detachment (Vairagya) + Bhakti (Devotion) → Salvation (Moksha) 👉 Desire થી ભરાયેલા વ્યક્તિ પણ જો દિલને ભગવાન તરફ ફેરવે, તો મહાન ભક્ત બની શકે છે ✨. 👉 એક દિવ્ય વાક્ય આખું જીવન બદલી શકે છે 💬. 👉 Bhagavad Gita 📖 કહે છે: “Na me bhakta pranashyati – મારા ભક્તનો ક્યારેય નાશ થતો નથી.” 🌟 Why Watch This Video? 🌟 ✔️ To understand the real power of Bhakti 🙏 ✔️બિલ્વમંગલએ પોતાનું જીવન કેવી રીતે બદલી નાખ્યું તે જાણવા માટે 🔄 ✔️ સચ્ચો સુખ તો માત્ર કૃષ્ણ પ્રેમમાં જ છે એ સમજવા માટે 💙 ✔️ To get inspiration for your own spiritual journey 🚩 🔖 Hashtags 🔖 #BhaktiKatha ✨#BilvMangal 🙏#Chintamani 💃#KrishnaBhakti 💙#GujaratiStory 🕉️#SanatanDharma 🌿#RadhaKrishna 🌸#BhaktCharitra 🚩#Bhakti 🎶#Vrindavan 🛕#Krishna Bhakti Story 🙏💖 Watch this video till the end & experience the power of true Bhakti. More from Chandra Govind Das Official Facebook : / chandragovinddasofficial Official Instagram : @chandragovinddas Official Instagram Link : / chandragovinddas Email : [email protected] Join this channel to get access to perks: / @chandragovinddasofficial Katha Related Information : Contact :- Keyur : 99246 80800 Whats app Number :- Contact :- 99246 80800 Copyrights ©️ Chandra Govind Das Official. All Rights Reserved. This video is protected by International copyrights laws. Reproduction and distribution of this video content as in full or in part without written permission of the Chandra Govind Das Official is strictly prohibited and all unauthorized usage, in any manner whatsoever, will be considered as copyright infringement and such acts will face legal prosecution and/or penal action.