У нас вы можете посмотреть бесплатно Bhakti Nidhi - Kadvu 6,7 | 19 Feb 2026 | Sadguru Mahant Swami Shri Devprasaddasji или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
ભક્તિનિધિ | કડવું 6,7 વક્તા : સદ્દગુરુ મહંત સ્વામી શ્રી દેવપ્રસાદદાસજી સ્વામી Title : મહારાજને કેવી ભક્તિ ગમે છે ? • નિષ્કામ ભાવે સેવા કરતા હોય પણ જો ધર્મ વિનાની સેવા હોય તો એવી સેવાથી ભગવાન રાજી નથી થતા • આ લોકની આબરૂની પરવા કરે તે ભગવાનની ભક્તિ ન કરી શકે • આપણે સેવા માટે બીજો જન્મ ધરવનો આગ્રહ ન રાખવો પણ આ જન્મમાં સેવા કરી લેવી • ભગવાનની ભક્તિ કરવી હોય કે ભક્ત થવું હોય તો એને વિષયને છોડતા શીખવું • પોતાના આશ્રમમાં રહીને, ધર્મ પ્રમાણે, પ્રારબ્ધમાં મળ્યું હોય તેને ભોગવે તો પાપ નથી કરતો પણ એ ભક્ત ના થઈ શકે • મહારાજ કહે છે કે જેવી બને આવે એવી સેવા કરવી એટલે કે ભગવાનના ભક્તની ટેલ ચાકરી કરવી એમાં અમને જેવો આનંદ અને પોરહ આવે છે એવો બીજે ક્યાંય નથી આવતો • મહારાજ કહે છે કે ટાઈટલ વિનાની ભક્તિમાં અમને બહુ મજા આવે છે • શાસ્ત્રમાં ક્યાંય સાંભળવા ન મળતું હોય ત્યારે જ મહારાજે એમ કહ્યું હોય કે આ અમારો મત છે • મહારાજની મરજીને જાણવાનો પ્રયત્ન ન કરતો હોય અને પોતાના મનમાં આવે એમ ભક્તિ કરતો હોય તો એ મનધારી ભક્તિ કહેવાય એનાથી ભગવાન રાજી ન થાય • ભક્ત થવું હોય તેણે પંચ વિષયની આશા મૂકવી પડે છે • ધર્મમાં રહીને વિશે ભોગવતો હોય તો એ પાપ નથી કરતો, પણ એ વિષયી તો કહેવાય