У нас вы можете посмотреть бесплатно Bhakti Nidhi - Kadvu 5 | 18 Feb 2026 | Sadguru Mahant Swami Shri Devprasaddasji или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
ભક્તિનિધિ | કડવું 5 વક્તા : સદ્દગુરુ મહંત સ્વામી શ્રી દેવપ્રસાદદાસજી સ્વામી Title : મૃત્યુ પછીના વિઘ્ન કેવી રીતે તરવા ? • જેને સેવાનિષ્ઠા હોય તે મૃત્યુ પછી આવનારા વિઘ્નોને પણ પાર કરી દે છે • મૃત્યુ પછીના ત્રણ વિઘ્ન છે એક કૈવલ્યાર્થી, બીજું એશ્વર્યાથી અને ત્રીજું સિદ્ધિઓ. • હું આની જ સેવા કરું, બીજાની નહીં એવું હોય ત્યારે એને સેવાનિષ્ઠા કહેવાય, નહિતર ભક્તિ કહેવાય • સિદ્ધિઓ કોને આડી આવે છે ? તો જેને પાકો આશરો હોય તેને આડી આવે છે, કાચા આશરાવાળાને તો દર્શન પણ દુર્લભ છે • આશરામાં સકામતા ચાલે, પણ નિશ્ચયમાં સકામતા ન ચાલે • સેવાનિધિનો ચોથો નિયમ એ છે કે મહિમા સમજીને સેવા કરવી • તેના વિના હવે નહીં ચાલે એને નિષ્ઠા કહેવાય • કૈવલ્યાર્થી સેવામાં માનતા નથી એટલે એને જન્મ મરણ નથી પણ એ ભગવાનના ધામમાં પણ જતા નથી • સાચા સેવક થવા માટે પોતાના મનનું મૂકવું પડે છે • અનન્ય નિષ્ઠા ન હોય ત્યાં સુધી ભગવાન એને પોતાનો માનતા નથી • સકામ ભક્તને અનન્ય નિષ્ઠા થતી નથી કારણ કે તે આ લોકના પદાર્થોમાં તણાઈ જાય છે • સકામ ભક્તિ હોય તો નિશ્ચય ન થાય અને અનન્ય ભક્તિ ન હોય તો ભગવાન સ્વીકારે નહીં • ભક્તિને નિર્વિઘ્ન એટલા માટે કહે છે કે બીજી ભક્તિને દેવતાઓ વિઘ્ન કરે છે પણ ટેલચાકરીરૂપ સેવા ભક્તિને કોઈ વિઘ્ન કરતા નથી માટે નિર્વિઘ્ન છે • ભગવાનનું કાર્ય કોઈ પોતાની બુદ્ધિથી કરી શકતો હોય તો એને કોઈ પહોંચે નહીં, તે સૌથી શ્રેષ્ઠ છે • અહીંયા સ્વામી નવધા ભક્તિ માંહેલી સેવા ભક્તિની વાત કરે છે પણ તેને શણગારી, જો આવી રીતે કરે તો બીજી કોઈ ભક્તિ તેને પહોંચી શકે નહીં અને નિધિ બની જાય • સેવાના બહાને આનાથી મોટું મારે કંઈ નથી જોતું એવું હોય તે જ મૃત્યુ પછીના વિઘ્ન પાર કરી શકે છે