У нас вы можете посмотреть бесплатно Gunatitanand Swami Ni Vato P. 1 vat - 10-13 | 1 Feb 2026 | Sadguru Mahant Swami Shri Devprasaddasji или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
ગુણાતીતાનંદ સ્વામી ની વાતો પ્ર. 1 વા. 10-13 વક્તા : સદ્દગુરુ મહંત સ્વામી શ્રી દેવપ્રસાદદાસજી સ્વામી Title : જીવ તદરૂપ કેમ થઈ જાય છે • સંસાર મૂકીને ત્યાગી થાય તો દુઃખ માત્ર છૂટી જાય છે • ઇન્દ્રિયો અંતઃકરણ અને સ્વભાવ એ કુસંગરૂપ છે • સંસાર મેળવવામાં વાપરવામાં અને મળ્યા પછી હાથમાં રાખવામાં દુઃખ છે • બીજાને ગરજ કરાવીએ તો ક્રિયારૂપ થઈ ગયા કહેવાય • કુસંગમાંથી સત્સંગમાં જાય તો ઇન્દ્રિયોને દુઃખ થાય છે અને સત્સંગમાંથી કુસંગમાં જાય તો ઇન્દ્રિયોને સુખ થાય છે એવો ઇન્દ્રિયોનો સ્વભાવ છે • Healthy શરીર હોય તો કોઈને મરવાની ઈચ્છા થતી નથી • જીવ જો ઇન્દ્રિયો અંતઃકરણ ઉપર control ન રાખે તો એ જીવનો દોષ કહેવાય છે • સત્સંગ ઇન્દ્રિયો અંતઃકરણ કુટંબી ને ગમતો નથી કેવળ જીવને જ ગમે છે • એક વાર આપણે સંસારને વિષયને પાટો માર્યો હોય તો ફુલાવવું નહીં • ઉપનિષદમાં એવું કહ્યું છે કે ઇન્દ્રિયો અંતઃકરણને સત્સંગની ગંધ પણ લાગતી નથી • આપણા ઈન્દ્રિયો અંતઃકરણ ભલે ગમે તેવું સારું કામ કરી દેતા હોય છતાં પણ તેને પોતાના હિતેચ્છુ ન માનવા • સુતકમાં એક વખત પૂજા મુકાણા પછી પાછી લેવાતી નથી કેમકે જીવ છે એ ઇન્દ્રિયો તદ્રુપ થઈ જાય છે • ઇન્દ્રિયારામ માનારામ એ બધાથી નોખું પડવાની અલગ અલગ key હોય છે • નિષ્કામ સેવાયોગ કરતો હોય તો ભગવાન રાજી થાય અને ધીરે ધીરે નોખા પડતા જાય