У нас вы можете посмотреть бесплатно Gita Adhyatmik Chintan A-2 : 55.2 | 2 Feb 2026 | Sadguru Mahant Swami Shri Devprasaddasji или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
ગીતા ચિંતન | અધ્યાય - 02 | શ્લોક - 55.2 વક્તા : સદ્દગુરુ મહંત સ્વામી શ્રી દેવપ્રસાદદાસજી સ્વામી Title : Private agendaનો ત્યાગ એ જ સમાધિ • પોતાના private agenda ને મૂકીને ભગવાનના agenda ને પકડવો • આધ્યાત્મિક માર્ગમાં સંતોષ માનવો એ ખામી છે • Rotation છે એ confort zone ને પડકારે છે • ક્ષણે ક્ષણે ભગવાન સાંભરે તો કર્મ સમાધિ કહેવાય • પોતાના private agendaને મૂળથી ઉખાડી નાખે તો એને સમાધિ કહેવાય • ભ*ગત ની job મળતી હોય તો ભગવાન બહુ રાજી થાય છે* • ઈચ્છા મુકવાની શરૂઆત પહેલાં સહેલી સહેલી ઈચ્છા મૂકીને પછી અઘરી મુકતા જવી • કામના ભોગવવાથી મનમાં શાંતિ નથી થતી પણ તેનો ત્યાગ કરવાથી શાંતિ થાય છે • રસ ન રહે તે ઉદ્વેગ • જે કર્મ કરતા હોય તેની વાસના ઓછી ન થાય પણ બીજી બધી વાતના એનાથી ઓછી થઈ જાય છે • Silent intentionના મૂળ ન ઉખડે ત્યાં સુધી lifeમાં satisfaction ન થાય • કર્મની સમાધિ માટે જો જગતની ઈચ્છા મૂકે તો તેનાથી નજીક થતો જાય • નારાયણ ભગતે કેવળ શાસ્ત્રીજી મહારાજને રાજી કરવા માટે ચા પાઈને પણ કર્મ સમાધિ કરી લીધી • પોતાને પ્રાપ્ત થયું હોય તેનો ત્યાગ કરીને બીજાના સંતોષને પૂરો કરે તો તેને અતિ સંતોષ થાય છે • ભગવાનના માર્ગમાં સ્થિર બુદ્ધિ જોઈએ છે અસ્થિર નહીં એટલે કે wavering બુદ્ધિ નહીં