У нас вы можете посмотреть бесплатно ⛰️ઈન્દ્રનો અહંકાર, કનૈયાની કરુણા ❤️|Giriraj Dharan Leela 🌧️જ્યારે ભગવાને ગોવર્ધન ધારી લીધો 🙏 или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
⛰️ઈન્દ્રનો અહંકાર, કનૈયાની કરુણા ❤️|Giriraj Dharan Leela 🌧️જ્યારે ભગવાને ગોવર્ધન ધારી લીધો 🙏🕉️🚩 By H.G. Chandra Govind Das | 🌿 ગિરિરાજ ગોવર્ધન લીલા | Shri Krishna & Indra Dev Story 🌧️ 🌺 વૃંદાવનનો એ સુંદર સમય... જ્યારે શ્રીકૃષ્ણ માત્ર ૭ વર્ષની ઉંમરે હતા 👦💫 તે સમયે વ્રજમાં એક પરંપરા હતી — દર વર્ષે ઇન્દ્ર પૂજા કરવાની 🙏 માતા યશોદા એ દરેક દાસી ને કામમાં લગાડી, બીજા દિવસે સમગ્ર વ્રજવાસી ઇન્દ્ર પૂજા માટે તૈયાર થયા ⛅ ત્યારે કનૈયાએ નિર્દોષ રીતે પૂછ્યું – “હે પિતાજી! આ કેટલી મોટી તૈયારીઓ શેની માટે?” 🤔 નંદ મહારાજ બોલ્યા – “બેટા, ઈન્દ્ર દેવ વરસાદના અધિષ્ઠાતા છે ☁️, એ પ્રસન્ન થાય તો વરસાદ વરસે, ઘાસ ઉગે, ગાયોનું પાલન થાય, અને એથી આપડું જીવન ચાલે છે 🐄🌾” પણ કનૈયા તો પરમ જ્ઞાની પરમાત્મા હતા ✨ તેમણે કહ્યું – “પિતાજી, વરસાદ તો બધે પડે છે, જ્યાં ઈન્દ્ર પૂજા થતી નથી ત્યાં પણ 🌧️ જગતમાં જે કંઈ થાય છે તે કર્મના નિયમથી થાય છે ⚖️ દેવતાઓ પણ જીવના કર્મોને બદલાવી શકતા નથી.” પછી કૃષ્ણ બોલ્યા – “જો તમે મને માનો છો, તો ગિરિરાજ ગોવર્ધનની પૂજા કરો ⛰️ કારણ કે ગોવર્ધન અમને છાંયો આપે છે, ચરાગાહ આપે છે, પાણી આપે છે, એજ આપણું આશ્રય સ્થાન છે 🙏” નંદ મહારાજ સહમત થયા, અને તમામ વ્રજવાસીઓએ ઇન્દ્ર પૂજાની જગ્યાએ ગોવર્ધન પૂજા કરી 🎉 શ્રીકૃષ્ણે કહ્યું – “જે દેવને હું માનું છું, એ પોતે આવીને ભોગ ગ્રહણ કરશે.” અને ત્યારે જ ગોવર્ધન પર્વતમાં થી શ્રીકૃષ્ણ સ્વરૂપે પ્રગટ થયા! 😇 બધા ભોગ ગ્રહણ કર્યા અને સૌને પ્રણામ કરવા કહ્યું 🙌 ✨ પછી બધા ભક્તોએ ગોવર્ધનની પરિક્રમા કરી 💫 જ્યારે ઈન્દ્રને ખબર પડી કે વ્રજવાસીઓએ તેની પૂજા છોડીને ગોવર્ધન પૂજા કરી, ત્યારે તે કોપાઈ ગયો 😡 અને “સંવર્તક મેઘ” ને આદેશ આપ્યો – “વૃંદાવનને જળમગ્ન કરી દો!” ⚡💦 ભારે વરસાદ શરૂ થયો, વીજળી ચમકી, ધોધમાર પાણી વરસ્યું ⛈️ ત્યારે શ્રીકૃષ્ણે ગોવર્ધન પર્વતને એક નાની આંગળી પર ઉચક્યો ☝️ અને કહ્યું – “આવો વ્રજવાસીઓ, આવો મારી નીચે રહો!” ❤️ ૭ દિવસ અને ૭ રાત સુધી ભગવાને ગોવર્ધન ધારી રાખ્યો 🙏 એક બિંદુ વરસાદનો પણ કોઈને સ્પર્શ્યો નહીં 🌈 અંતે ઈન્દ્રને સમજાયું કે આ તો સ્વયં પરમેશ્વર શ્રીકૃષ્ણ છે 🙇♂️ તે ભગવાન પાસે ક્ષમા માંગવા આવ્યો 🙏 ભગવાને કહ્યું – “ઈન્દ્ર! અહંકાર ભક્તિમાં ક્યારેય ચાલતો નથી. ભગવાન ભક્તનો અહંકાર સહન કરતા નથી.” 💖 આ રીતે ઈન્દ્રનો અહંકાર નાશ પામ્યો, અને ગોવર્ધન પૂજાનો ઉત્સવ શરૂ થયો જે આજે પણ આપણે કરીએ છીએ 🌼 🕉️ Message: “ભક્તિમાં અહંકાર નહીં, નમ્રતા જ ભગવાનને પ્રસન્ન કરે છે.” 💫 #GovardhanLeela #KrishnaBhakti #BhagwanShriKrishna #VrajLeela #GujaratiBhajan #BhaktiStory #GovardhanPuja #SpiritualStory #GujaratiDevotion🌸💫✨🕉️ More from Chandra Govind Das Official Facebook : / chandragovinddasofficial Official Instagram : @chandragovinddas Official Instagram Link : / chandragovinddas Email : [email protected] Join this channel to get access to perks: / @chandragovinddasofficial Katha Related Information : Contact :- Keyur : 99246 80800 Whats app Number :- Contact :- 99246 80800 Copyrights ©️ Chandra Govind Das Official. All Rights Reserved. This video is protected by International copyrights laws. Reproduction and distribution of this video content as in full or in part without written permission of the Chandra Govind Das Official is strictly prohibited and all unauthorized usage, in any manner whatsoever, will be considered as copyright infringement and such acts will face legal prosecution and/or penal action.