У нас вы можете посмотреть бесплатно Gita Adhyatmik Chintan A-2 : 58 | 5 Feb 2026 | Sadguru Mahant Swami Shri Devprasaddasji или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
ગીતા ચિંતન | અધ્યાય - 02 | શ્લોક - 58 વક્તા : સદ્દગુરુ મહંત સ્વામી શ્રી દેવપ્રસાદદાસજી સ્વામી Title : ક્રિયા કરતા ક્રિયારૂપ ન થવાની કળા • છૂટવા જેવું તરત છૂટી જાય પ્રયાસ વિના એને યતમાન વૈરાગ્ય કહેવાય • વ્યતિરેક વૈરાગ્ય એટલે કે સામાન્ય રીતે છૂટી જાય પણ જીવ માંથી ન છૂટે • એકેન્દ્રીય વૈરાગ્ય એટલે કોઈ એક ઠેકાણે ચોટેલું હોય અને કાઢવું અઘરું હોય • કોઈપણ પ્રકારની ઉત્સુકતા ન રહે તેને વશીકાર લાગે કહેવાય • કામનું planning કરવું પણ માનસી પૂજા ટાણે નહીં અને જો ત્યારે થાય છે તો એ સ્વભાવ છે • વૈરાગ્ય એટલે બધી વાત એ સંક્ષમ હોય અને છતાં ઇન્દ્રિયોનો મનનો control કરે • Unattachmentને ગીતામાં કર્મયોગ ની સમાધિ કહી છે • શક્ય હોય ત્યાં ભગવાનને યાદ કરીએ તો અશક્ય હોય ત્યાં ભગવાન મદદ કરે • Unattachment એ દુનિયાની મોટામાં મોટી skill છે • આપણા પૂર્વજો કરતા પણ આપણને પરિસ્થિતિ વધુ સારી મળી છે પણ સંકલ્પ શક્તિની ખામી છે • મોટા સત પુરુષોએ જે કર્યું હોય એવું કરવાનું આપણે પ્રયત્ન કરીએ તો એ નિર્માનીપણું કહેવાય પણ જો પ્રયત્ન ન કરીએ કે હું ક્યારેય આ ન કરી શકું તો એ લઘુતાગ્રંથિ કહેવાય • શાસ્ત્રીજી મહારાજને ગુરુકુળ સ્વપ્નમાં નહોતું આવતું તો આપણે પણ એવો પ્રયત્ન કરી શકાય • સપનામાં આવે છે તો પણ એ આસક્તિ કહેવાય, હા એટલું સારું કે આપણે સારી વસ્તુમાં ચોટયા છીએ • પરિતાપ કરે એટલે કે મારામાં એમના જેવું ગુણ કેમ નથી આવતા તો સંતના ગુણ આપણામાં આવે • અનુકૂળતામાં આસક્તિ રાખ્યા વિના કાર્ય કરવું એ આપણી ફરજ છે • સંજોગોમાં હેતથી સંકલ્પ કરે તો સાધકને સ્થિતપ્રજ્ઞતા બનાવે છે • આપણે મોક્ષમાર્ગનો fitness કેળવવો કે જેનાથી આપણો મોક્ષ માર્ગ અટકે નહીં • આપણે જ્યાં જ્યાં ભરાઈ પડ્યા છીએ તેમાંથી થોડુંક પાછા વળતા શીખવું • આપણે જો દાનત રાખીને સંકલ્પ કરીએ તો મોટા પુરુષના આશીર્વાદ આપણને મળે છે જે ધામમાં ગયા છે એમના પણ મળે છે • ભગવાનની મૂર્તિમાં જેટલી ઘડી મન સ્થિર રહી શકે બીજા સંકલ્પ સિવાય એટલી સમાધિ કહેવાય • આસક્તિ ટાળવા માટે વારંવાર strong સંકલ્પ કરવો • ફરજ સમયે ફરજ અને ભજન સમયે ભજન કરવાની ટેવ પાડતા શીખવું • Unattachmentની કળા શીખ્યા વિના ધામમાં જવાતું નથી • નિરમાનીપણું એટલે કોકની પાસેથી સારા ગુણ શીખવા • આપણે મોટેભાગે સ્વભાવથી પ્રવૃત્તિમાં ચોંટા હોય છે મહિમાથી નહીં