У нас вы можете посмотреть бесплатно Gita Adhyatmik Chintan | 8 Feb 2026 | Sadguru Mahant Swami Shri Devprasaddasji или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
ગીતા ચિંતન | અધ્યાય - 02 | શ્લોક - 59-62 વક્તા : સદ્દગુરુ મહંત સ્વામી શ્રી દેવપ્રસાદદાસજી સ્વામી for Katha : https://www.youtube.com/live/-14fShoo... Title : સેવા એ કર્મયોગની સમાધિ • ભગવાનને રાજી કરવાનો purpose જો હાથમાં આવી જાય તો મનની સમાધિ થઈ કહેવાય • કઈ સેવા કરીએ છીએ એના કરતાં પણ જો એમાં નિષ્કામ ભાવ હોય તો એ શ્રેષ્ઠ છે • સામાન્ય માણસની સેવા કરવી એના કરતાં ભગવાનની અને ભગવાનના ભક્તની સેવા કરવી એને મહારાજે શ્રેષ્ઠ કહી છે • નિષ્કામ ભાવે સેવા કરે તે યોગી કહેવાય છે • ફળની ઇચ્છા ન રાખવી અને ભગવાનના ભક્તની સેવા કરવી એને નિષ્કામ સેવાયોગ કહેવાય છે • આપણી ઈચ્છા પૂરી ન થાય તો ક્રોધ થાય છે અને જો પૂરી થાય તો લોભ થાય છે • ક્રિયામાં મમતા ન રાખવી પણ ભગવાન અને ભગવાનના ભક્તમાં મમતા કરવી • 80 વર્ષ સુધી કોઈ *title વિના સેવા કરવી એ સાચા કર્મયોગી*ની નિશાની છે • અનુકૂળતાની ઈચ્છા રાખવી એને સ્પૃહા કહેવાય • ક્રિયાની અંદર ભાવનાની પ્રધાનતા હોય છે • જેને આનેઆ જન્મે ધામમાં જવું હોય તેમને નિષ્કામ ભાવ develope કરતા શીખવો • ગીતા છે એ common શાસ્ત્ર છે જ્યારે વચનામૃત એ special શાસ્ત્ર છે • સેવા કરતા હોય તેમાં ઉદ્વેગ આવવા ન દેવો એટલે કે રસ જવા ન દેવો • મહારાજે ધામની સમાધિ મુકાવીને કર્મયોગની સમાધિ કરાવડાવી • સેવામાં જો ભગવાન અને ભગવાનના ભક્ત કેન્દ્રમાં હોય તો જન્મ મરણ ટળે છે અને ન હોય તો પુણ્ય થાય છે • આપણે સેવા કરતા હોય એમાં ધીરે ધીરે નિષ્કામભાવ વધવો જોઈએ • સેવામાં બે વાતનું ધ્યાન રાખવું 1. તેનાથી ભગવાન અને ભગવાનના ભક્તને ફાયદો થવો જોઈએ અને 2. એમાં કંઈ આસક્તિ ન રહેવી જોઈએ