У нас вы можете посмотреть бесплатно Bhakti Nidhi - Kadvu 35 & 36 & Pad - 09 | 09 March 2026 | Sadguru Mahant Swami Shri Devprasaddasji или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
Gurukul Rajkot Title : પૂ.શાસ્ત્રીજી મહારાજ ક્યારેય કોઈના વખાણ કરતા નહીં • જેને આગલા જન્મમાં ભગવાનના દર્શન થયા હોય કે સેવા કરી હોય તેને આ જન્મમાં પોતાની ખામી દેખાય છે • ગ્રહસ્થોને તો પોતાની ખામી કદાચ દેખાય પણ સાધુને દેખાવી એ તો બહુ મોટા ભાગ્ય હોય તો જ દેખાય છે • માણસનું જીવન toothpasteની જેમ જેટલું દબાવે એટલું performance આપે છે • મહારાજ અને નંદસંતોના સમયે જે સત્સંગની quality હોય એ આજે ન હોય down થઈ હોય માટે આ વખતે કલ્યાણમાં ચૂકી જવું નહીં • પૂર્વના મોટા પુણ્ય હોય અને આ વખતે પણ મોટાને રાજી કર્યા હોય તો એ વખાણમાં લેવાય નહીં • લાભનું calculation કરીને મહેનત કરવી પણ કોઈ calculation કરતું નથી માટે સંસારના માર્ગ જેટલી પણ ભગવાનના માર્ગમાં મહેનત નથી થતી • ભગવાનના માર્ગેથી પાડે એથી મોટો કોઈ આપણો વેરી નથી • વખાણ એ કુપથ્ય છે એનાથી અભિમાન રૂપી રોગ વકરે છે • માણસનો સ્વભાવ છે કે પોતાના ગુણોનો સરવાળો કરે છે પણ ખામી ક્યારેય જોતો નથી • આપણને ખામી દેખાતી હોય પણ સુધારો ન થતો હોય તો એનો અર્થ એવો થાય કે પૂર્વે એટલી ઓછી સેવા થઈ હશે પણ હવે આ વખતે આદરી દેવી અને પૂરું કરી દેવું • નિષ્કુળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી વગેરે સંતો ભેગા થતા હતા ત્યારે એકબીજાના વખાણ કરતા હતા એવું ક્યાંય સત્સંગમાં સંભળાતું નથી • પૂ.શાસ્ત્રીજી મહારાજે ક્યારેય પોતાના વખાણ થવા દીધા નથી અને બીજાના કર્યા પણ નથી • ભગવાનનું કાર્ય કરે, ભક્તિ કરે, તો ગૃહસ્થોએ આપેલું અન્ન પચે • ભગવાનમાં હેતના સંકલ્પો કેમ કરવા તો, નંદસંતોના ગોપી ભાવના કીર્તનો દ્વારા મહારાજમાં હેતના સંકલ્પો કરવા