У нас вы можете посмотреть бесплатно Bhakti Nidhi - Kadvu 13 | 24 Feb 2026 | Sadguru Mahant Swami Shri Devprasaddasji или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
ભક્તિનિધિ | કડવું 13 વક્તા : સદ્દગુરુ મહંત સ્વામી શ્રી દેવપ્રસાદદાસજી સ્વામી Title : સ્કિલ, ભક્તિ એ ક્યારે ઝીરો થાય ? • મત્સર છે એ સારા કામ કરાવે છે પણ એનું ફળ ઝીરો • પોતાના કોર કોમ્પીટેન્સનો ઉપયોગ ભગવાનની સેવામાં કરવો તો તરત તરી જાય. • ભક્તિ અથવા પુણ્યનું પ્રદર્શન કરે તો તેનું ફળ નાશ પામી જાય છે • ઈર્ષ્યા તો ક્યારેય ન કરવી, ન રહી શકાય તો કોમ્પિટિશન કરવી • ઈર્ષ્યામાં બીજાનું નુકસાન કરીને પોતાનું સારું કરે છે, જ્યારે કોમ્પિટિશનમાં બીજાને બીટ કરવાનું જ હોય છે પણ ફળ અડધું જ મળે. • સદગુણ એ સદગુણ નથી જ્યાં સુધી ભગવાનના કામમાં નથી આવતા • પોતાનો પ્લસ પોઇન્ટ ભગવાનમાં ઉપયોગ કરે તો તેને પૂર્ણ ભક્તિ કહેવાય અને જેટલો ઓછો ઉપયોગ થાય એટલી ઓછી ભક્તિ • ઇન્સ્પાયર બે રીતે થવાય છે, એક ભગવાન પ્રેરિત કે આનાથી ભગવાન રાજી થાય અને બીજું અહમ પ્રેરિત હું કાંઈ કમ નથી • પુણ્ય કે પાપને જો પ્રગટ કરે તો તે ઘટે છે અને જો છુપાવે તો વધે છે • ભગવાનની ભક્તિ એ બીજા સાથે કોમ્પિટિશનથી ન કરવી • વાલીએ પુણ્યનું પ્રદર્શન કર્યું તો આશીર્વાદ ને બદલે શ્રાપ મળ્યો • કિયામાં જેટલી ભાવના ભળે એટલી ભક્તિ થાય છે